શોધખોળ કરો

Astro Tips: નિષ્ફળતા પીછો નથી છોડતી તો આ ઉપાય અપનાવી જુઓ, જાણો કારગર જ્યોતિષી ઉપાય

Astro Tips: તમામ પ્રયાસો છતાં ઘણી વખત સફળતા મળતી નથી. જ્યારે ચારેબાજુથી નિરાશા છવાઈ જાય છે, ત્યારે શાસ્ત્રો અનુસાર, ઘર મંદિર અથવા તો બહારના મંદિરમાં કેટલાક ઈ ચોક્કસ ઉપાયથી ભાગ્ય બદલી શકે છે.

Astro Tips: તમામ પ્રયાસો છતાં ઘણી વખત સફળતા મળતી નથી. જ્યારે ચારેબાજુથી નિરાશા છવાઈ જાય છે, ત્યારે શાસ્ત્રો અનુસાર, ઘર      મંદિર અથવા તો  બહારના મંદિરમાં કેટલાક ઈ ચોક્કસ ઉપાયથી ભાગ્ય બદલી શકે છે.

જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો,  તો એક રૂપિયાનો સિક્કો, કપાસ, ચાંદીનો ચોરસ ટુકડો, સફેદ રૂમાલ અને તાંબાનો કલશ લો.

આમાંથી કોઈપણ એક સામગ્રીને ચોખાની સાથે લો અને તેને ઘરના મંદિરમાં અથવા કોઈ નજીકના મંદિરમાં રાખો, તમારી સમસ્યાઓના નિવારણ માટે પ્રાર્થના કરો.  જો કે આ ઉપાય ગુપ્ત રીતે કરવાનો છે.

જો રૂમાલ લઇ રહ્યાં છો તો 1 મૂઠ્ઠી ચોખા તેમાં બાંધી દો.  એક સોપારી સાથે મંદિરમાં ગુપ્ત રીતે રાખો.  જેનાથી કાર્ય સિદ્ધિ થશે.

જો કપાસનો ઉપયોગ કરો છો તો ચોખા સાથે ખાંડ લો અને જેને મંદિરમાં એ સમયે રાખો જ્યારે મંદિરમાં કોઇ ન હોય. માન્યતા છે કે તેનાથી જીવન ખુશીઓથી સભર થઇ જશે.

શક્ય હોય તો ચાંદીનો ટૂકડો ચોખામાં છુપાવીને મંદિરમાં ગુપ્ત રીતે રાખી દો. આ પ્રયોગથી આપની મહેનત રંગ લાવશે. જે કામ માટે પરેશાન થઇ રહ્યાં છો વિઘ્ન વિના પરિપૂર્ણ થશે.

કાર્ય સિદ્ધિ માટે વિઘ્નહર્તાની આરાધના પણ સિદ્ધ થાય છે. આ માટે બુધવારે ગણેશજીની પૂજા કરીને દુર્વા અર્પણ કરવો અને આપના મનોરથને દોહરાવો. વિઘ્નહર્તા આપના કામનાની પૂર્તિ કરશે.

સોમવાર શિવજીને સમર્પિત છે. સોમવારના દિવસે મહાદેવને જલ અર્પણ કરીને બે જુદા જુદા ફળ અર્પણ કરો. જેનાથી આપને પણ આપના કાર્યનું ફળ મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget