શોધખોળ કરો

Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન

Ganesh Visarjan 2024 Time Muhurat: અનંત ચતુર્દશી 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે. આ દિવસે શુભ મુહૂર્તમાં જ બાપાને વિદાય આપો. માન્યતા છે કે આનાથી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

Ganesh Visarjan 2024 Muhurat: 7 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ હવે સમાપનની તરફ છે. 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી પર બાપાની વિદાય થશે, ગણેશ વિસર્જન કરવામાં આવશે. આ દિવસે ગણપતિજી પોતાના લોકમાં પાછા ફરે છે.

ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ મળે છે. જો તમે પણ ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી છે તો અનંત ચતુર્થી પર વિધિ અનુસાર અને શુભ મુહૂર્તમાં બાપાને વિદાય કરો. જાણો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનું મુહૂર્ત.

અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનના 4 શુભ મુહૂર્ત (Ganesh Visarjan 2024 Auspicious Time)

  • પ્રાતઃ મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - સવારે 09:11 - બપોરે 01:47
  • અપરાહ્ન મુહૂર્ત (શુભ) - બપોરે 03:19 - સાંજે 04:51
  • સાયાહ્ન મુહૂર્ત (લાભ) - રાત્રે 07:51 - રાત્રે 09:19
  • રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર)  રાત્રે 10:47  સવારે 03:12, સપ્ટેમ્બર 18

ઘરમાં ગણેશ વિસર્જન કેવી રીતે કરવું

જેમ આપણે ઘરમાંથી આપણા પરિવારના સભ્યને મુસાફરી પર જતાં પહેલાં ખુશી ખુશીથી વિદાય આપીએ છીએ તેમ જ ગણપતિજીની વિદાયમાં પણ બિલકુલ એવો જ વ્યવહાર કરો. આદરપૂર્વક, વિનમ્ર ભાવથી પૂજા દરમિયાન જાણે અજાણે થયેલી ભૂલની માફી માંગો અને પછી તેમની પાસેથી સુખ સમૃદ્ધિની કામના કરો. બાપાની વિદાય નદી, તળાવ, સરોવરમાં વિસર્જિત કરવાને બદલે ઘરે જ વિસર્જન કરી શકો છો.

  • ગણેશ વિસર્જનના દિવસે બાપાની વિધિવત પૂજા કરો, કુમકુમ, હળદર, મહેંદી, મોદક, પુષ્પ વગેરે ચઢાવો. આરતી કરો.
  • ગણપતિના કદને ધ્યાનમાં રાખીને એક બાલ્દી અથવા ટબ લો. તેને સારી રીતે સાફ કરી લો.
  • બાલ્દીમાં એટલું પાણી ભરો કે ગણપતિ વિસર્જિત થઈ જાય.
  • બાપાની મૂર્તિ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય પછી આ પાણીને કુંડામાં રેડી દો. બાપાની મૂર્તિની માટીમાં છોડનું બીજ વાવી શકો છો.
  • જ્યારે ગણપતિને વિસર્જન માટે લઈ જાઓ, ત્યારે તે બધી વસ્તુઓને પોટલીમાં બાંધી દો અને ગણેશજી સાથે જ વિસર્જિત કરી દો.
  • ધ્યાન રાખો કે ગણેશજીની મૂર્તિ હોય કે પ્રતિમા, તેને પાણીમાં ધીરે ધીરે વિસર્જિત કરો. એકદમ છોડો કે પટકો નહીં.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
Embed widget