શોધખોળ કરો

Jagannath Rath Yatra: પુરીમાં આજથી થયો જગન્નાથજીનીરથયાત્રાનો પ્રારંભ, રથ સંબંધિત જાણવા જેવી છે આ દિલચશ્ય વાતો

જગન્નાથ રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને 3 કિલોમીટર દૂર ગુંડીચા મંદિરે પહોંચે છે. માન્યતા અનુસાર આ જગ્યાને ભગવાન જગન્નાથની માસીનું ઘર કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ ત્રણેય મૂર્તિઓ વિશ્વકર્મા દ્વારા આ સ્થાન પર બનાવવામાં આવી હતી

Jagannath Rath Yatra:દર વર્ષે અષાઢ મહિનામાં ઓડિશાના પુરીમાં જગન્નાથની યાત્રા યોજાઇ છે. જગન્નાથપુરી એ ભારતના ચાર ધામોમાંનું એક છે. શ્રી જગન્નાથ મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત પ્રખ્યાત હિંદુ મંદિર છે. આ પ્રખ્યાત મંદિરને પૃથ્વીનું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. સાથે જ આ સ્થળને નીલાંચલ, નીલગીરી અને શકક્ષેત્ર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે પુરીની જગન્નાથ યાત્રા 7 જુલાઈ, રવિવારથી શરૂ થઈ રહી છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ, દેવી સુભદ્રાનો રથ અને ભગવાન બલભદ્રનો રથ કાઢવામાં આવે છે. અહીં જાણો ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની વિશેષતાઓ.

જગન્નાથપુરી રથયાત્રાની વિશેષતાઓ

દર વર્ષે પુરીની રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે શરૂ થાય છે. આ રથયાત્રા માટે ભગવાન શ્રી કૃષ્ણ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્ર માટે લીમડાના લાકડામાંથી રથ તૈયાર કરવામાં આવે છે. આગળના ભાગમાં મોટા ભાઈ બલરામનો રથ છે, મધ્યમાં બહેન સુભદ્રાનો રથ છે અને પાછળ જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ છે. આ ત્રણેય રથના નામ અને રંગ અલગ-અલગ છે. બલરામજીના રથને તાલધ્વજ કહેવામાં આવે છે અને તેનો રંગ લાલ અને લીલો છે. દેવી સુભદ્રાના રથને દર્પદલન અથવા પદ્મરથ કહેવામાં આવે છે અને આ રથ કાળો અથવા વાદળી રંગનો છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ અથવા ગરુધ્વજ કહેવામાં આવે છે અને આ રથ પીળો અથવા લાલ રંગનો છે. નંદીઘોષની ઊંચાઈ 45 ફૂટ ઊંચી છે, તાલધ્વજ 45 ફૂટ ઊંચું છે અને દેવી સુભદ્રાનો દર્પદલન માર્ગ લગભગ 44.7 ફૂટ ઊંચો છે.

જગન્નાથ રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને 3 કિલોમીટર દૂર ગુંડીચા મંદિરે પહોંચે છે. માન્યતા અનુસાર આ જગ્યાને ભગવાન જગન્નાથની માસીનું ઘર કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ ત્રણેય મૂર્તિઓ વિશ્વકર્મા દ્વારા આ સ્થાન પર બનાવવામાં આવી હતી અને આ ભગવાન જગન્નાથનું જન્મસ્થળ છે. અહીં ત્રણેય દેવી-દેવતાઓ 7 દિવસ આરામ કરે છે. અષાઢ મહિનાના દસમા દિવસે રથ ધાર્મિક વિધિઓ સાથે મુખ્ય મંદિર તરફ આગળ વધે છે. પરત ફરવાની યાત્રાને બહુદા કહેવામાં આવે છે.                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ

વિડિઓઝ

Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Embed widget