શોધખોળ કરો

Jagannath Rath Yatra: પુરીમાં આજથી થયો જગન્નાથજીનીરથયાત્રાનો પ્રારંભ, રથ સંબંધિત જાણવા જેવી છે આ દિલચશ્ય વાતો

જગન્નાથ રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને 3 કિલોમીટર દૂર ગુંડીચા મંદિરે પહોંચે છે. માન્યતા અનુસાર આ જગ્યાને ભગવાન જગન્નાથની માસીનું ઘર કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ ત્રણેય મૂર્તિઓ વિશ્વકર્મા દ્વારા આ સ્થાન પર બનાવવામાં આવી હતી

Jagannath Rath Yatra:દર વર્ષે અષાઢ મહિનામાં ઓડિશાના પુરીમાં જગન્નાથની યાત્રા યોજાઇ છે. જગન્નાથપુરી એ ભારતના ચાર ધામોમાંનું એક છે. શ્રી જગન્નાથ મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત પ્રખ્યાત હિંદુ મંદિર છે. આ પ્રખ્યાત મંદિરને પૃથ્વીનું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. સાથે જ આ સ્થળને નીલાંચલ, નીલગીરી અને શકક્ષેત્ર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે પુરીની જગન્નાથ યાત્રા 7 જુલાઈ, રવિવારથી શરૂ થઈ રહી છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ, દેવી સુભદ્રાનો રથ અને ભગવાન બલભદ્રનો રથ કાઢવામાં આવે છે. અહીં જાણો ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની વિશેષતાઓ.

જગન્નાથપુરી રથયાત્રાની વિશેષતાઓ

દર વર્ષે પુરીની રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે શરૂ થાય છે. આ રથયાત્રા માટે ભગવાન શ્રી કૃષ્ણ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્ર માટે લીમડાના લાકડામાંથી રથ તૈયાર કરવામાં આવે છે. આગળના ભાગમાં મોટા ભાઈ બલરામનો રથ છે, મધ્યમાં બહેન સુભદ્રાનો રથ છે અને પાછળ જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ છે. આ ત્રણેય રથના નામ અને રંગ અલગ-અલગ છે. બલરામજીના રથને તાલધ્વજ કહેવામાં આવે છે અને તેનો રંગ લાલ અને લીલો છે. દેવી સુભદ્રાના રથને દર્પદલન અથવા પદ્મરથ કહેવામાં આવે છે અને આ રથ કાળો અથવા વાદળી રંગનો છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ અથવા ગરુધ્વજ કહેવામાં આવે છે અને આ રથ પીળો અથવા લાલ રંગનો છે. નંદીઘોષની ઊંચાઈ 45 ફૂટ ઊંચી છે, તાલધ્વજ 45 ફૂટ ઊંચું છે અને દેવી સુભદ્રાનો દર્પદલન માર્ગ લગભગ 44.7 ફૂટ ઊંચો છે.

જગન્નાથ રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને 3 કિલોમીટર દૂર ગુંડીચા મંદિરે પહોંચે છે. માન્યતા અનુસાર આ જગ્યાને ભગવાન જગન્નાથની માસીનું ઘર કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ ત્રણેય મૂર્તિઓ વિશ્વકર્મા દ્વારા આ સ્થાન પર બનાવવામાં આવી હતી અને આ ભગવાન જગન્નાથનું જન્મસ્થળ છે. અહીં ત્રણેય દેવી-દેવતાઓ 7 દિવસ આરામ કરે છે. અષાઢ મહિનાના દસમા દિવસે રથ ધાર્મિક વિધિઓ સાથે મુખ્ય મંદિર તરફ આગળ વધે છે. પરત ફરવાની યાત્રાને બહુદા કહેવામાં આવે છે.                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ
પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ
Shani Vakri 2026: 9 ઓક્ટોબર સુધી શનિની વક્રી ગતિ, આ 5 રાશિઓની વધશે મુશ્કેલીઓ
Shani Vakri 2026: 9 ઓક્ટોબર સુધી શનિની વક્રી ગતિ, આ 5 રાશિઓની વધશે મુશ્કેલીઓ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget