શોધખોળ કરો

Dhanteras 2024: ધનતેરસના અવસરે જાણો પૂજા માટેનું શુભ મુહૂર્ત અને વિધિ વિધાન

Dhanteras 2024:પંચાંગ અનુસાર કારતક માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે સવારે 10.31 કલાકે શરૂ થશે. તે 30 ઓક્ટોબરે બપોરે 01:15 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં તિથિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 29 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.

 Dhanteras 2024: દિવાળીનું પર્વ (Diwali 2024)  ધનતેરસથી શરૂ થાય છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર ભગવાન ધન્વંતરી, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની વિધિ છે. તેમજ સોનું, ચાંદી, લક્ષ્મી-ગણેશની મૂર્તિ વગેરે જેવી વસ્તુઓ ખરીદવી શુભ મનાય  છે.

પ્રકાશનું પર્વ  ધનતેરસથી  શરૂ થાય છે. ધનતેરસનો તહેવાર છોટી દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. સનાતન ગ્રંથોમાં ધનતેરસ પર્વનું વિશેષ મહત્વ છે. એક ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે ભગવાન ધન્વંતરી, મા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. આ ઉપરાંત, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે અને વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આવો, આ લેખમાં અમે તમને ધનતેરસની તિથિ, શુભ સમય અને પૂજા કરવાની રીત વિશે જણાવીશું.

પંચાંગ અનુસાર કારતક માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે સવારે 10.31 કલાકે શરૂ થશે. તે 30 ઓક્ટોબરે બપોરે 01:15 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં તિથિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 29 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.

ધનતેરસ પૂજાના શુભ મુહૂર્ત 

ધનતેરસ પૂજાનો સમય - સાંજે 06:31 થી 08:13 સુધી

પ્રદોષ કાલ - સાંજે 05:38 થી 08:13 સુધી

વૃષભ સમયગાળો - સાંજે 06:31 થી 09:27 સુધી

બ્રહ્મ મુહૂર્ત - 04:48 AM થી 05:40 AM

વિજય મુહૂર્ત - બપોરે 01:56 થી 02:40 સુધી

સંધ્યાકાળનો સમય - સાંજે 05:38 થી 06:04 સુધી

ધનતેરસ પૂજા વિધિ

ધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી મંદિરને સાફ કરો. સૂર્યદેવને જળ અર્પણ કરો. માતા લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેર જીની મૂર્તિઓને બાજોટ પર આસન આપનીને સ્થાપિત કરો.  દીવો પ્રગટાવો અને ચંદનનું તિલક કરો. આ પછી આરતી કરો. સાથે જ ભગવાન ગણેશની પૂજા કરો. કુબેર જીના મંત્ર ઓમ હ્રીં કુબેરાય નમઃ નો 108 વાર જાપ કરો અને ધન્વંતરી સ્તોત્રનો પાઠ કરો. આ પછી મીઠાઈ અને ફળ વગેરે ચઢાવો. તમારી ભક્તિ પ્રમાણે દાન કરો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી આર્થિક લાભ થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget