શોધખોળ કરો

Dhanteras 2024: ધનતેરસના અવસરે જાણો પૂજા માટેનું શુભ મુહૂર્ત અને વિધિ વિધાન

Dhanteras 2024:પંચાંગ અનુસાર કારતક માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે સવારે 10.31 કલાકે શરૂ થશે. તે 30 ઓક્ટોબરે બપોરે 01:15 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં તિથિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 29 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.

 Dhanteras 2024: દિવાળીનું પર્વ (Diwali 2024)  ધનતેરસથી શરૂ થાય છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર ભગવાન ધન્વંતરી, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની વિધિ છે. તેમજ સોનું, ચાંદી, લક્ષ્મી-ગણેશની મૂર્તિ વગેરે જેવી વસ્તુઓ ખરીદવી શુભ મનાય  છે.

પ્રકાશનું પર્વ  ધનતેરસથી  શરૂ થાય છે. ધનતેરસનો તહેવાર છોટી દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. સનાતન ગ્રંથોમાં ધનતેરસ પર્વનું વિશેષ મહત્વ છે. એક ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે ભગવાન ધન્વંતરી, મા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. આ ઉપરાંત, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે અને વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આવો, આ લેખમાં અમે તમને ધનતેરસની તિથિ, શુભ સમય અને પૂજા કરવાની રીત વિશે જણાવીશું.

પંચાંગ અનુસાર કારતક માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે સવારે 10.31 કલાકે શરૂ થશે. તે 30 ઓક્ટોબરે બપોરે 01:15 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં તિથિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 29 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.

ધનતેરસ પૂજાના શુભ મુહૂર્ત 

ધનતેરસ પૂજાનો સમય - સાંજે 06:31 થી 08:13 સુધી

પ્રદોષ કાલ - સાંજે 05:38 થી 08:13 સુધી

વૃષભ સમયગાળો - સાંજે 06:31 થી 09:27 સુધી

બ્રહ્મ મુહૂર્ત - 04:48 AM થી 05:40 AM

વિજય મુહૂર્ત - બપોરે 01:56 થી 02:40 સુધી

સંધ્યાકાળનો સમય - સાંજે 05:38 થી 06:04 સુધી

ધનતેરસ પૂજા વિધિ

ધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી મંદિરને સાફ કરો. સૂર્યદેવને જળ અર્પણ કરો. માતા લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેર જીની મૂર્તિઓને બાજોટ પર આસન આપનીને સ્થાપિત કરો.  દીવો પ્રગટાવો અને ચંદનનું તિલક કરો. આ પછી આરતી કરો. સાથે જ ભગવાન ગણેશની પૂજા કરો. કુબેર જીના મંત્ર ઓમ હ્રીં કુબેરાય નમઃ નો 108 વાર જાપ કરો અને ધન્વંતરી સ્તોત્રનો પાઠ કરો. આ પછી મીઠાઈ અને ફળ વગેરે ચઢાવો. તમારી ભક્તિ પ્રમાણે દાન કરો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી આર્થિક લાભ થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
2 જૂનથી કર્કમાં ગુરૂનું ગોચર, આ 3 રાશિ માટે ભાગ્યદયનો સુવર્ણ સમય, ઓક્ટોબર સુધી પ્રગતિની અપાર સંભાવવના
2 જૂનથી કર્કમાં ગુરૂનું ગોચર, આ 3 રાશિ માટે ભાગ્યદયનો સુવર્ણ સમય, ઓક્ટોબર સુધી પ્રગતિની અપાર સંભાવવના
Today's Horoscope: મકર સહિત આ રાશિના જાતક માટે લાભદાયી દિવસ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: મકર સહિત આ રાશિના જાતક માટે લાભદાયી દિવસ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: જૂન આ રાશિ માટે નિવડશે શુભ, બંપર લાભના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: જૂન આ રાશિ માટે નિવડશે શુભ, બંપર લાભના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Embed widget