શોધખોળ કરો

Mahashivratri 2023: જાણો મહાશિવરાત્રીની 4 પ્રહરની પૂજાનું શું છે મહત્વ, આ રીતે કરો શિવપૂજા

Mahashivratri 2023: આ વર્ષે મહાશિવરાત્રીનું પર્વ 18 ફેબ્રુઆરીએ છે. આ વખતે મહાશિવરાત્રિ વ્રતના પારણાનું શુભ મુહૂર્ત 19 ફેબ્રુઆરીએ સવારે 06.57 થી બપોરે 03.25 સુધી રહેશે.

Mahashivratri 2023: આ વર્ષે મહાશિવરાત્રીનું પર્વ  18 ફેબ્રુઆરીએ છે. આ વખતે મહાશિવરાત્રિ વ્રતના પારણાનું શુભ મુહૂર્ત 19 ફેબ્રુઆરીએ સવારે 06.57 થી બપોરે 03.25 સુધી રહેશે.

મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી શિવભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાશિવરાત્રિ પર, શિવભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે અને શિવ મંદિરોમાં શિવલિંગ પર ભગવાન શિવની પ્રિય વસ્તુઓ જેમ કે ભાંગ, ધતુરા, બેલપત્ર, શમીપત્ર, ગંગાજળ અને દૂધ-દહીં ચઢાવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનું પર્વ  18 ફેબ્રુઆરીએ છે. આ વખતે મહાશિવરાત્રિ વ્રતના પારણાનું શુભ મુહૂર્ત 19 ફેબ્રુઆરીએ સવારે 06.57 થી બપોરે 03.25 સુધી રહેશે.

મહાશિવરાત્રિમાં 4 પ્રહરમાં પૂજા કરવાનું મહત્વ

એવી પૌરાણિક માન્યતા છે કે આ દિવસે  ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને ભોલેનાથે એકાંતનું જીવન છોડી ગૃહસ્થનું જીવન અપનાવ્યું હતું. આ સિવાય અન્ય ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ દિવ્ય જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. ચાર પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવાની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે ચાર પ્રહરની પૂજા કરવાથી વ્યક્તિ જીવનના તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. ધર્મ, અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 4 પ્રહરની પૂજા સાંજથી શરૂ થાય છે એટલે કે પ્રદોષ વેલા બીજા દિવસે બ્રહ્મમુહૂર્ત સુધી. પ્રથમ ચરણમાં દૂધ વડે શિવના ઇશાન સ્વરૂપની, બીજા તબક્કામાં દહીંથી અઘોર સ્વરૂપ, ત્રીજા ચરણમાં ઘી વડે વામદેવ સ્વરૂપ અને ચોથા તબક્કામાં મધ વડે સદ્યોજત સ્વરૂપની પૂજા કરો. મહાશિવરાત્રિની રાત્રિ મહાસિદ્ધિદાયિની છે, તેથી આ મહારાત્રિ પર કરવામાં આવતી પૂજા વિશેષ પુણ્ય પ્રદાન કરે છે. જો કોઈ શિવ ભક્ત ચાર વખત પૂજા-અભિષેક કરી શકતો નથી અને પ્રથમ પ્રહરમાં માત્ર એક જ વાર પૂજા કરે છે તો તેને પણ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

કેવી રીતે કરશો પૂજા

મહાશિવરાત્રિનું વ્રત ભક્તિભાવથી રાખવાથી અને , શિવની પૂજા, શિવકથા, શિવચાલીસા, શિવ સ્ત્રોતનું પઠન અને 'ઓમ નમઃ શિવાય'નો જાપ, મહાશિવરાત્રિનું વ્રત રાખવાથી અશ્વમેધ જેવું ફળ મળે છે.શિવરાત્રીના દિવસે  જલાભિષેક કરીને બ્રાહ્મણોને દક્ષિણા વગેરે આપો. મહાશિવરાત્રીના દિવસે 2 ફળો મહાદેવને અર્પણ કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
Advertisement

વિડિઓઝ

Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’ - જાણો કોણે કરી આ માંગ
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
Embed widget