શોધખોળ કરો

Lal Kitab Upay : બનતા કામ બગડી રહ્યાં છે, તો તરત કરો લાલ કિતાબના આ 5 ઉપાય

ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ સખત મહેનત કરે છે ત્યારે તેને આશા હોય છે કે તે તેના કામમાં સફળ થશે, પરંતુ આવું થતું નથી, આવી સ્થિતિમાં ઘણી વખત વ્યક્તિ હતાશ થઈ જાય છે

Lal Kitab Upay : ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ સખત મહેનત કરે છે ત્યારે તેને આશા હોય છે કે તે તેના કામમાં સફળ થશે, પરંતુ આવું થતું નથી, આવી સ્થિતિમાં ઘણી વખત વ્યક્તિ હતાશ થઈ જાય છે અને પોતાના કામ માટે કોઈ પ્રયાસ પણ નથી કરતો. તેની અંદર નિરાશા એટલી ઘર કરી જાય છે કે તેને પોતાની ક્ષમતા પર શંકા થવા લાગે છે.જો તમારી સાથે પણ આવું થાય છે તો લાલ કિતાબમાં લગભગ તમામ સમસ્યાઓના ઉપાય આપવામાં આવ્યા છે, જે કરવા જોઈએ.તમારા કામમાં કોઈ અડચણ નહીં આવે. ચાલો જાણીએ તે ઉપાયો શું છે.

કરો આ ઉપાય

સવારની પૂજા બાદ ભગવાનની આરતી કરતી સમયે દીપકમાં બે લવિંગ નાખી દો. પછી જેમ જેમ દીપક સળગે છે.તેના વિઘ્નો દૂર  થાય છે.

લીંબુમાં 4 લવિંગ લગાવી દો, ઓમ હનુમંત નમ:નો જાપ કરો.આ લીંબુને જ્યાં પણ જાઓ સાથે લઇ જાઓ.આવું કરવાથી આપનું કામ બગડશે નહીં

આપની જન્મ કુંડલીમાં શનિ-7માં ચંદ્ર  અને મંગળ પાંચમાં અને સાતમા ભાવમાં બિરાજમાન છે.43 દિવસ સુધી હલવામાં દૂધ મિક્સ કરીને  મંદિરમાં વહેચી દો. દર મંગળવાર મંદિરમાં હલવો વહેચો.

ક્યારેય પણ ગલત કર્મ નકરો, જેમકે દારૂ પીવો,વ્યાજે પૈસા આપવા, ગૃહ કલેશ

ચહેરા પરના  તલ બતાવે છે જીવનના કેટલાક રાજ 

  • ચહેરા પરના  તલ બતાવે છે જીવનના કેટલાક રાજ 
  • બંને નેણની વચ્ચેના તલ વ્યક્તિ ધરાવતી વ્યક્તિ બુધ્ધિશાળી હોય છે
  • જમણી આંખના ખૂણામાં તલ હોય તો તે વ્યક્તિ ભાવુક હોય છે
  • જમણી આંખની નીચે તલ હોય તે વ્યક્તિ કામુક હોય છે.
  • ડાબી આંખની નીચે તલ હોય તેનો રહસ્યમય સ્વભાવ હોય છે
  • પાંપણ પર તલ હોય તેવી વ્યક્તિ તીવ્ર બુધ્ધીશક્તિ ધરાવે છે
  • નાક પર તલ હોય તો તે જીવનમાં ખૂબ જ યાત્રા કરે છે
  • હાથમાં તલ હોય તો જીવન સંઘર્ષમય પસાર થાય છે
  • હોઠની આસપાસ તલ હોય તેવી વ્યક્તિ ખૂબ જ ભાવુક હોય છે.
  • વ્યક્તિના ગાલ પર તલ સફળ સુખી જીવનના આપે છે સંકેત

Disclaimer: એબીપી અસ્મિતા ન્યુઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, નિષ્ણાતની  સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget