શોધખોળ કરો

મહાશિવરાત્રી પંચાંગ 2026: 15 ફેબ્રુઆરીએ પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત, ભદ્રા, રાહુકાળ અને રાશિ મુજબ સાવધાનીની વિગતો

Mahashivratri 2026 Puja Muhurat: મહાશિવરાત્રી પર સૌથી મહત્વની પૂજા 'નિશિતા કાલ' માં કરવામાં આવે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Mahashivratri 2026 Puja Muhurat: રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ આસ્થા અને શક્તિનો મહાપર્વ 'મહાશિવરાત્રી' (Mahashivratri) ઉજવવામાં આવી રહ્યો છે. શિવ અને શક્તિના મિલનની આ દિવ્ય રાત્રિએ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની આરાધના કરવાથી તમામ રોગ, શોક અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આજે સર્વાર્થ સિદ્ધિ યોગ (Sarvartha Siddhi Yoga) નો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જે મનોકામના પૂર્તિ માટે અત્યંત શુભ છે. આજના દિવસે શિવલિંગ પર રુદ્રાભિષેક (Rudrabhishek) અને નિશિતા કાલ પૂજાનું વિશેષ મહત્વ છે. અહીં આજના સંપૂર્ણ પંચાંગ, ચોઘડિયા અને ગ્રહોની સ્થિતિની વિગતો આપવામાં આવી છે.

મહાશિવરાત્રી પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત (Auspicious Puja Timing)

મહાશિવરાત્રી પર સૌથી મહત્વની પૂજા 'નિશિતા કાલ' માં કરવામાં આવે છે.

  • નિશિતા કાલ મુહૂર્ત: રાત્રે 12:09 am થી 1:01 am સુધી (16 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ).
  • શુભ ચોઘડિયું (સવાર): 8:24 am થી 12:35 pm સુધી.
  • શુભ ચોઘડિયું (સાંજ): 6:10 pm થી 9:23 pm સુધી.

15 ફેબ્રુઆરીનું પંચાંગ (Panchang - 15 February 2026)

આજે સૂર્યોદય 7:00 am અને સૂર્યાસ્ત 6:10 pm વાગ્યે થશે.

  • તિથિ: ત્રયોદશી સાંજે 5:04 pm સુધી, ત્યારબાદ ચતુર્દશી (મહાશિવરાત્રી) શરૂ થશે.
  • નક્ષત્ર: ઉત્તરાષાદ.
  • યોગ: વ્યતિપાત અને સર્વાર્થ સિદ્ધિ યોગ.
  • ચંદ્ર રાશિ: મકર.
  • સૂર્ય રાશિ: કુંભ.

ગ્રહોની સ્થિતિ(Grah Gochar 15 February 2026)

સૂર્ય કુંભ
ચંદ્ર મકર
મંગળ મકર
બુધ કુંભ
ગુરુ મિથુન
શુક્ર કુંભ
શનિ મીન
રાહુ કુંભ
કેતુ સિંહ

અશુભ સમય અને રાહુકાળ (Inauspicious Timings)

ધાર્મિક માન્યતા મુજબ રાહુકાળમાં (Rahukal) કોઈ પણ નવું કે શુભ કાર્ય શરૂ કરવું જોઈએ નહીં:

  • રાહુકાળ: 4:47 pm થી 6:11 pm સુધી.
  • યમગંડ કાળ: 12:35 pm થી 1:59 pm સુધી.
  • ભાદ્ર કાળ: સાંજે 5:04 pm થી બીજા દિવસે સવારે 5:23 am સુધી.

ગ્રહ ગોચર અને રાશિ ભવિષ્ય (Zodiac Predictions)

આજે નવ ગ્રહોની સ્થિતિ (Planetary Positions) કુંભ અને મકર રાશિમાં કેન્દ્રિત છે, જેની અસર તમામ રાશિઓ પર પડશે:

  1. વૃષભ (Taurus): વ્યવસાયિક ફેરફારો ફાયદાકારક રહેશે અને એકાગ્રતા વધશે.
  2. મેષ (Aries): સ્વાસ્થ્ય અને ખાવા પીવામાં ધ્યાન રાખવું, મોટા નિર્ણયો લેતા પહેલા વિચારવું.

પૂજા વિધિ અને મહત્વ (Rituals and Significance)

રવિવારના દિવસે આવતી આ મહાશિવરાત્રી પર સાંજના સમયે એટલે કે પ્રદોષ કાળમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની સંયુક્ત પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. ભોલેનાથને જલાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરવાથી જીવનમાં શાંતિ, આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

Frequently Asked Questions

મહાશિવરાત્રી 2026 ક્યારે ઉજવવામાં આવશે?

મહાશિવરાત્રી રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉજવવામાં આવશે. આ શિવ અને શક્તિના મિલનની દિવ્ય રાત્રિ છે.

મહાશિવરાત્રી પર પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત કયું છે?

મહાશિવરાત્રી પર સૌથી મહત્વની પૂજા 'નિશિતા કાલ' માં કરવામાં આવે છે. આ મુહૂર્ત રાત્રે 12:09 am થી 1:01 am (16 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ) સુધી રહેશે.

મહાશિવરાત્રી પર કયા યોગ બની રહ્યા છે?

આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જે મનોકામના પૂર્તિ માટે અત્યંત શુભ છે. વ્યતિપાત યોગ પણ છે.

રાહુકાળ કયા સમયે છે અને તે દરમિયાન શું ન કરવું જોઈએ?

રાહુકાળ સાંજે 4:47 pm થી 6:11 pm સુધી છે. ધાર્મિક માન્યતા મુજબ આ સમયે કોઈ પણ નવું કે શુભ કાર્ય શરૂ કરવું જોઈએ નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Hanuman Jayanti 2026: સવારે ન કરી શક્યા હોય પૂજા,તો સાંજે આ મૂહૂર્તમાં કરો પૂજન અર્ચન, જાણો વિધિ વિધાન
Hanuman Jayanti 2026: સવારે ન કરી શક્યા હોય પૂજા,તો સાંજે આ મૂહૂર્તમાં કરો પૂજન અર્ચન, જાણો વિધિ વિધાન
Hanuman Mandir: Hanuman Mandir: ચમત્કાર અને રહસ્યોથી સભર છે ભારતના આ હનુમાનજીના મંદિર, જાણો આસ્થાભરી ગાથા
Hanuman Mandir: Hanuman Mandir: ચમત્કાર અને રહસ્યોથી સભર છે ભારતના આ હનુમાનજીના મંદિર, જાણો આસ્થાભરી ગાથા
Hanuman Jayanati: હનુમાન જંયતીના અવસરે રાશિ પ્રમાણે કરો આ ઉપાય, મળશે સુખ સમૃદ્ધિના આશિષ
Hanuman Jayanati: હનુમાન જંયતીના અવસરે રાશિ પ્રમાણે કરો આ ઉપાય, મળશે સુખ સમૃદ્ધિના આશિષ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
Embed widget