શોધખોળ કરો

Mor Pankh Tips: હાથમાં નથી ટકતાં પૈસા, ઉપયોગી થશે મોરપિચ્છનો આ જ્યોતિશી ઉપાય, અજમાવી જુઓ

મોર પીંછા એ ભગવાન કૃષ્ણનું પ્રિય આભૂષણ છે. તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. ચાલો જાણીએ કે તેને ઘરમાં રાખવાની સાચી દિશા શું છે.

Peacock Feathers Benefits: મોર પીંછા એ ભગવાન કૃષ્ણનું પ્રિય આભૂષણ છે. તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. ચાલો જાણીએ કે તેને ઘરમાં રાખવાની સાચી દિશા શું છે.

Peacock Feathers Benefits: મોરના પીંછાને દેવતાઓનું પ્રિય આભૂષણ માનવામાં આવે છે. તે ભગવાન કૃષ્ણને વિશેષરૂપે અર્પણ કરવામાં આવે છે. વાસ્તુમાં મોર પીંછાનું પણ વિશેષ મહત્વ છે. તેને ઘરમાં રાખવાથી અનેક પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે. તે નાણાકીય સ્થિતિને પણ મજબૂત બનાવે છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ મોર પીંછા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવો જાણીએ ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે મોરનું પીંછ કઈ દિશામાં રાખવું જોઈએ.

આ દિશામાં મોરનું પીંછા રાખવું શુભ છે.

એવું માનવામાં આવે છે કે, તમામ દેવતાઓ અને નવ ગ્રહો મોરના પીછામાં રહે છે. તેથી તેને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મોર પીંછા રાખવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરનું પીંછ હંમેશા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરનું વાતાવરણ પણ સારું રહે છે.

મોરનું પીંછા વ્યર્થ ખર્ચથી બચાવે છે

જો આપની પાસે પૈસા ટકતા નથી અથવા તમને ઉડાઉની વધુ  આદત છે તો મોરના પીંછાના કેટલાક ઉપાય તમને રાહત આપી શકે છે.  પૂજા સ્થાન પર મોર પીંછા રાખવાથી તમને તેનો વિશેષ લાભ મળશે. પૂજા કે મંદિરમાં રાખવામાં આવેલ મોર પીંછા ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. આ કારણે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પણ સૌહાર્દપૂર્ણ છે.

કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે

જો કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તેના માટે પણ મોર પીંછાના ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. વ્યક્તિએ પોતાના ઓશીકા નીચે 7 મોર પીંછા રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે મોરના પીંછાનો આ ઉપાય કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget