શોધખોળ કરો

Mor Pankh Tips: હાથમાં નથી ટકતાં પૈસા, ઉપયોગી થશે મોરપિચ્છનો આ જ્યોતિશી ઉપાય, અજમાવી જુઓ

મોર પીંછા એ ભગવાન કૃષ્ણનું પ્રિય આભૂષણ છે. તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. ચાલો જાણીએ કે તેને ઘરમાં રાખવાની સાચી દિશા શું છે.

Peacock Feathers Benefits: મોર પીંછા એ ભગવાન કૃષ્ણનું પ્રિય આભૂષણ છે. તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. ચાલો જાણીએ કે તેને ઘરમાં રાખવાની સાચી દિશા શું છે.

Peacock Feathers Benefits: મોરના પીંછાને દેવતાઓનું પ્રિય આભૂષણ માનવામાં આવે છે. તે ભગવાન કૃષ્ણને વિશેષરૂપે અર્પણ કરવામાં આવે છે. વાસ્તુમાં મોર પીંછાનું પણ વિશેષ મહત્વ છે. તેને ઘરમાં રાખવાથી અનેક પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે. તે નાણાકીય સ્થિતિને પણ મજબૂત બનાવે છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ મોર પીંછા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવો જાણીએ ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે મોરનું પીંછ કઈ દિશામાં રાખવું જોઈએ.

આ દિશામાં મોરનું પીંછા રાખવું શુભ છે.

એવું માનવામાં આવે છે કે, તમામ દેવતાઓ અને નવ ગ્રહો મોરના પીછામાં રહે છે. તેથી તેને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મોર પીંછા રાખવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરનું પીંછ હંમેશા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરનું વાતાવરણ પણ સારું રહે છે.

મોરનું પીંછા વ્યર્થ ખર્ચથી બચાવે છે

જો આપની પાસે પૈસા ટકતા નથી અથવા તમને ઉડાઉની વધુ  આદત છે તો મોરના પીંછાના કેટલાક ઉપાય તમને રાહત આપી શકે છે.  પૂજા સ્થાન પર મોર પીંછા રાખવાથી તમને તેનો વિશેષ લાભ મળશે. પૂજા કે મંદિરમાં રાખવામાં આવેલ મોર પીંછા ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. આ કારણે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પણ સૌહાર્દપૂર્ણ છે.

કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે

જો કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તેના માટે પણ મોર પીંછાના ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. વ્યક્તિએ પોતાના ઓશીકા નીચે 7 મોર પીંછા રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે મોરના પીંછાનો આ ઉપાય કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
Today's Horoscope: 4 એપ્રિલ શનિવાર, આજે આ 5 રાશિની ચમકશે કિસ્મત, જાણો કેવો પસાર થશે દિવસ
Today's Horoscope: 4 એપ્રિલ શનિવાર, આજે આ 5 રાશિની ચમકશે કિસ્મત, જાણો કેવો પસાર થશે દિવસ
Today's Horoscope: ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું, ચાંદી ₹35,000 ગગડી; સોનું પણ 12,000 સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું, ચાંદી ₹35,000 ગગડી; સોનું પણ 12,000 સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
Embed widget