શોધખોળ કરો

Surya yantra: મહેનત છતાં સફળતા નથી મળતી? ભાગ્યોદય માટે સૂર્ય યંત્રને આ વાસ્તુ નિયમ મુજબ કરો સ્થાપિત

શું તમારી મહેનત સફળ નથી થતી? કે પછી ઘણું કામ કર્યા પછી પણ તમને તમારી અપેક્ષા મુજબનું પરિણામ મળતું નથી? જો એમ હોય તો તમારે ઘરમાં સૂર્ય યંત્ર અવશ્ય રાખવું.

Vastu upay: સૂર્ય યંત્ર  (Surya Yantra) સૂર્યની ઉર્જા સાથે સંકળાયેલું જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂર્ય યંત્રમાં સૂર્ય ગ્રહની તમામ વિશેષતાઓ છે. સૂર્ય યંત્રને ઘરમાં રાખવાથી તમારું ભાગ્ય મજબૂત બને છે અને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે. આવો, ચાલો જાણીએ સૂર્ય યંત્ર શું છે અને તમારા જીવન પર તેની શું અસર પડે છે.


સૂર્યને પૃથ્વીનું જીવન માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્ય નવ ગ્રહોનો રાજા પણ છે. કુંડળીમાં સૂર્યના બળને કારણે વ્યક્તિ જીવનમાં ઝડપથી પ્રગતિ કરે છે અને તેના ભાગ્યના દરવાજા ખુલે છે. દરેક કાર્યમાં સફળતા મેળવવાની સાથે-સાથે જ્યારે સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે, તો વ્યક્તિ ન માત્ર ધન કમાય છે પરંતુ સમાજમાં તેનું માન-સન્માન પણ ઘણું વધે છે. વાસ્તુશાસ્ત્રમાં ભાગ્યને મજબૂત કરવા માટે સૂર્ય યંત્રને પણ સૂર્ય ભગવાનના આ લક્ષણો સાથે જોડવામાં આવ્યું છે. ઘરમાં સૂર્ય યંત્ર સ્થાપિત કરવાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે. સાથે જ, નસીબ તમને દરેક પગલે સાથ આપે છે. આવો જાણીએ સૂર્ય યંત્ર શું છે અને તેનાથી સંબંધિત વિશેષ વસ્તુઓ અને ફાયદાઓ


સૂર્ય એ બ્રહ્માંડનો એક એવો ચમકતો તારો છે, જેની આસપાસ તમામ તારાઓ, ગ્રહો અને નક્ષત્રો ફરે છે. તેના કિરણોની અસર પૃથ્વીના તમામ નિર્જીવ અને સજીવ પદાર્થો પર પડે છે. સૂર્ય ગ્રહની શુભતા માટે ઘરમાં સૂર્ય યંત્રની વિશેષ સ્થાપના કરવામાં આવે છે અને સાધના કરવામાં આવે છે. આ સાધનને જોઈને જ લાભ મળે છે. જો કુંડળીમાં સૂર્ય ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો સૂર્ય યંત્રની પૂજા કરવાથી લાભ મેળવી શકાય છે. Surya yantra: મહેનત છતાં સફળતા નથી મળતી? ભાગ્યોદય માટે સૂર્ય યંત્રને આ વાસ્તુ નિયમ મુજબ કરો સ્થાપિત, પ્રગતિના દ્વાર ખૂલ્લી જશે

શું તમારી મહેનત સફળ નથી થતી? કે પછી ઘણું કામ કર્યા પછી પણ તમને તમારી અપેક્ષા મુજબનું પરિણામ મળતું નથી? જો એમ હોય તો તમારે ઘરમાં સૂર્ય યંત્ર અવશ્ય રાખવું. સૂર્ય યંત્રને ઘરમાં રાખીને તેની પૂજા કરવાથી તમારું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે અને તમારા અટકેલા કામ પણ થવા લાગે છે.

જો તમને સખત મહેનત કરવા છતાં પણ તમારા કામમાં પ્રગતિ નથી મળી રહી તો તમારે સૂર્ય યંત્રનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. તમારે તમારા ઘરના સ્ટડી ટેબલ અથવા પૂજા રૂમમાં સૂર્ય યંત્ર અવશ્ય રાખવું. સવારે ઓફિસ જતા પહેલા સૂર્ય યંત્રની પૂજા કરો, આ તમને તમારા કામમાં પ્રગતિ કરવામાં ચોક્કસપણે મદદ કરજો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે સૂર્ય યંત્રને તે સ્થાન પર રાખવું જોઈએ જ્યાં તમે તમારી ઓફિસ બનાવી છે અથવા કાગળો અથવા વ્યવસાય સાથે સંબંધિત વસ્તુઓ રાખો. સવારે કામ શરૂ કરતા પહેલા સૌ પ્રથમ સૂર્ય યંત્રની પૂજા કરો.
જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે સૂર્ય યંત્રને તે સ્થાન પર રાખવું જોઈએ જ્યાં તમે તમારી ઓફિસ બનાવી છે અથવા કાગળો અથવા વ્યવસાય સાથે સંબંધિત વસ્તુઓ રાખો ત્યાં આ યંત્ર સ્થાપિત કરવું શુભ મનાય છે. સવારે કામ શરૂ કરતા પહેલા સૌ પ્રથમ સૂર્ય યંત્રની પૂજા કરો.

ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે તમારે સૂર્ય યંત્રને તાંબાની ચાદર પર ચોંટાડીને સ્થાપિત કરવું જોઈએ. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આ ઉપરાંત વ્યક્તિના જીવનમાંથી ભય, ચિંતા અને શંકા પણ દૂર થઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે
અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે
આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે! પરેશ ગોસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે! પરેશ ગોસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
'અમને ખબર નથી, પાકિસ્તાનને પૂછો': ઓપરેશન સિંદૂર દરમિયાન F-16 ફાઇટર જેટ ગુમાવવા પર અમેરિકાનું નિવેદન
'અમને ખબર નથી, પાકિસ્તાનને પૂછો': ઓપરેશન સિંદૂર દરમિયાન F-16 ફાઇટર જેટ ગુમાવવા પર અમેરિકાનું નિવેદન
Embed widget