શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Janmastami 2024: જન્માષ્ટમીના અવસરે રાશિ મુજબ કાન્હાને અર્પણ કરો આ ચીજ, કામનાની થશે પૂર્તિ

કૃષ્ણને શ્રી હરિ વિષ્ણુનો સૌથી સુંદર અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમી પર કાન્હાની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય નથી રહેતો અને વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળે છે.

Janmastami 2024:વર્ષ 2024 માં, જન્માષ્ટમીનો તહેવાર 26 અને 27 ઓગસ્ટ બંનેના રોજ ઉજવવામાં આવશે. ઉદયતિથિના કારણે 26 ઓગસ્ટ, 2024ને સોમવારના રોજ ઉપવાસ કરી શકાશે. વર્ષ 2024માં ભગવાન શ્રી કૃષ્ણનો 5251મો જન્મદિવસ ઉજવવામાં આવશે. દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે.

વર્ષ 2024માં અષ્ટમી તિથિ સોમવાર, 26 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 03.39 કલાકે હશે. જે 27મી ઓગસ્ટે બપોરે 2.19 કલાકે સમાપ્ત થશે. આ કારણે 26 ઓગસ્ટે જન્માષ્ટમી વ્રત રાખવામાં આવશે. જ્યારે મથુરા-વૃંદાવનમાં 26 ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે લાખો કૃષ્ણ ભક્તો મથુરા-વૃંદાવન પહોંચે છે અને કૃષ્ણના જન્મસ્થળ પર આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર કૃષ્ણજીનો જન્મ થયો હતો. તેથી જ તે મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

પૂજાનું શુભ મુહૂર્ત

સોમવારે, 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી માટે પૂજાનો સમય સવારે 12:01 થી 12:45 સુધીનો છે. આ નિશિતા મુહૂર્ત છે. જે પૂજા માટે ઝાંખી દર્શન પૂજા માટે શુભ છે

મેષ રાશિ

મેષ રાશિના લોકો સર્વ પ્રથમ શ્રીકૃષ્ણને જળથી અભિષેક કરીને તેને પવિત્ર જળથી સ્નાન કરાવો, લાલ વાઘા પહેરાવો, કુમ કુમનુ તિલક કરો. માખણ મિશરીનો ભોગ લગાવો. દૂધથી બનેલી મીઠાઇ ધરાવો

વૃષભ રાશિ

ચાંદીના વર્ક વાળા વાઘા શ્રીકૃષ્ણને પહેરાવો. ચંદનનું તિલક કરો. પંચામૃતનો ભોગ લગાવો. સફેદ મીઠાઇ ધરાવો.

મિથુન રાશિ

રાધા કૃષ્ણને દૂધની નવડાવો. ત્યાર બાદ લેરિયાના પ્રિન્ટના વાઘા પહેરાવો, ચંદન કરો અને દહીં અને સૂકા મેવા ધરાવો.

કર્ક રાશિ

રાધા કૃષ્ણને કેસરથી સ્નાન કરાવો, સફેદ વાઘા પહેરાવો, દૂધ અને નારિયેળની મીઠાઇનો ભોગ ઘરાવો

સિંહ રાશિ

ગંગા જળ અને મધ મિશ્રિત જળથી શ્રીકૃષ્ણને સ્નાન કરાવો, ગુબાલી રંગના વસ્ત્રો પહેરાવો,અષ્ટ ગંધનું તિલક લગાવો, ગોળ અને માખણ, મિશરીનો ભોગ લગાવો,

તુલા રાશિ

શ્રીકૃષ્ણને દૂધથી સ્નાન કરાવો, કેસરિયા વસ્ત્રો પહેરાવો, સૂકો મેવો, માખણ, મિશરીનો ભોગ લગાવો, શુદ્ધ ઘીથી બનેલી મીઠાઇનો ભોગ લગાવો.

વૃશ્ચિક રાશિ

બાંકે બિહારીને દૂધ, દહીં, મધથી સ્નાન કરાવો. લાલ વસ્ત્રો પહેરાવો,માખણ,દહી અને ગોળની સાથે નારિયેળથી બનેલ મીઠાઇ ધરાવો

ધન રાશિ

રાધાકૃષ્ણને દૂધ અને મધથી સ્નાન કરાવો. તેને પીળા રંગનો વસ્ત્રો પહેરાવો, પીળી મીઠાઇનો ભોગ લગાવો.

મકર રાશિ

ભગવાન શ્રીકૃષ્ણને ગંગાજળથી સ્નાન કરાવો. નારંગી રંગના વસ્ત્રો પહેરાવો,મીશરીનો ભોગ લગાવો અને મીઠું પાન અર્પણ કરો

કુંભ રાશિ

રાધાકૃષ્ણને મધ, દૂધ, દહીં, સાકર, જળથી સ્નાન કરાવો.  નીલા રંગના વસ્ત્રો પહેરાવનીને સૂકો મેવો ઘરાવો

મીન રાશિ

રાધા કૃષ્ણને મધ, દહીં,  જળ અર્પણ કરો.પીતામ્બરી પહેરાવો, પૂજા દરમિયાન  નારિયેલ, દૂઘ,કેસર, અથવા મેવાથી બનેલી મીઠાઇનો ભોગ લગાવો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget