શોધખોળ કરો

Mahashivratri 2026, જુદી જુદી સમસ્યા માટે વિભન્ન પદાર્થ અર્પણ કરવાનું વિધાન, જાણો સિદ્ધ ઉપાય

Mahashivratri 2026: આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. આજના દિવસે રાત્રિ પ્રહરની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. જો આપ કેટલીક સમસ્યાથી પરેશાન હો તો જુદી જુદી સમસ્યામાં મહાદેવને પૂજા દરમિયાન શું અર્પણ કરવાથી સમસ્યાનું સમાધાન મળે છે. જાણીએ

Mahashivratri 2026: આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. આ અવસરે જો જુદી જુદી સમસ્યા માટે જુદા જુદા ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં આપવાાં આવ્યાં છે. જો આપ પણ આ ઉપાય કરવા માંગતા તો રાત્રિના પ્રહરની પૂજામાં આ વસ્તુઓ અર્પણ કરીને જીવનની કેટલીક સમસ્યાથી મુક્તિ મળી શકે છેં. તો જાણીએ મહાદેવને કઇ સમસ્યામાં શું અર્પણ કરવું જોઇએ જેથી સમસ્યાથી મુક્તિ મળે. 

આજે 15 ફેબ્રુઆરી 2026 રવિવારનો દિવસ અને  ફાગણ કૃષ્ણપક્ષની ચતદર્શી, મહાશિવરાત્રિનો પાવન અવસર છે.  આ દિવસે, બોરના આ ઉપાય  તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

બોર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બોર અચૂક ચઢાવવા. બોર ભગવાન શિવનું ખૂબ પ્રિય ફળ છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બોર  અર્પણ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

જો તમે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મહાશિવરાત્રીના દિવસે પતિ-પત્નીએ સાથે મળીને શિવલિંગને  બે ફળ અર્પણ કરવા જોઈએ, આમ કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધે છે.

જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને  પર શેરડીના રસનો અભિષેક કરવો જોઇએ. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. અને ધન પ્રાપ્તિના વિકલ્પ ખુલ્લે છે.

જો તમને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા તમે લાંબા સમયથી બીમાર છો, તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર  અવશ્ય અર્પિત કરો, આ ઉપાયથી  બીમારીઓથી છુટકારો મળે છે. ઉપરાંત ગંગાજળથી અભિષેક કરવાથી પણ સ્વાસ્થ્ય સુખ મળે છે. 

 જો તમારા લગ્નજીવનમાં કોઈ સમસ્યા કે અવરોધ સતત આવી રહ્યા હોય તો આ દોષને દૂર કરવા માટે શિવલિંગ પર કેસરનું દૂધ ચઢાવો. ટૂંક સમયમાં તમારા ઘરમાં સારો સંબંધ આવશે અને લગ્નનો યોગ પણ બનશે.
 
જો કોઈ વિવાહિત યુગલને સંતાન પ્રાપ્તિ ન હોય તો આ દિવસે તેઓએ લોટમાંથી શિવલિંગ બનાવીને દરેકને ઓછામાં ઓછા અગિયાર વાર જલાભિષેક કરવો જોઈએ.
બોરનો  ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ શિવનું પ્રિય ફળ છે. બોરના ઝાડને પણ શિવલિંગનું સ્વરૂપ માનવામાં આવે છે. તો તમે પણ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને  બોર અચૂક  અર્પણ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ
Chandra Grahan 2026 Time: ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં દેખાશે કે નહિ જાણો સૂતક કાળ
Chandra Grahan 2026 Time: ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં દેખાશે કે નહિ જાણો સૂતક કાળ
Today's Horoscope: ગુરુવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ગુરુવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો 12 રાશિનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી
Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો જંગ નક્કી
Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના તારણહાર કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : MLA માગે More
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની સેમીફાઈનલની આશા જીવંત,  મોટો સ્કોર કરી 72 રનથી મેચ જીતી
IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવી ભારતની સેમીફાઈનલની આશા જીવંત,  મોટો સ્કોર કરી 72 રનથી મેચ જીતી
NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ
NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ
રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'
રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'
IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ
IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ
પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 
પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 
UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 
UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 
Vastu Rules: ઘરમાં શિવલિંગ સ્થાપના પહેલા જાણી લો જરુરી નિયમ, નહીં તો વધી શકે છે વાસ્તુ દોષ
Vastu Rules: ઘરમાં શિવલિંગ સ્થાપના પહેલા જાણી લો જરુરી નિયમ, નહીં તો વધી શકે છે વાસ્તુ દોષ
SA vs WI: વેસ્ટ ઈન્ડિઝની હાર, દક્ષિણ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ભારતને પણ રાહત
SA vs WI: વેસ્ટ ઈન્ડિઝની હાર, દક્ષિણ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ભારતને પણ રાહત
Embed widget