શોધખોળ કરો

Mahashivratri 2026, જુદી જુદી સમસ્યા માટે વિભન્ન પદાર્થ અર્પણ કરવાનું વિધાન, જાણો સિદ્ધ ઉપાય

Mahashivratri 2026: આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. આજના દિવસે રાત્રિ પ્રહરની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. જો આપ કેટલીક સમસ્યાથી પરેશાન હો તો જુદી જુદી સમસ્યામાં મહાદેવને પૂજા દરમિયાન શું અર્પણ કરવાથી સમસ્યાનું સમાધાન મળે છે. જાણીએ

Mahashivratri 2026: આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. આ અવસરે જો જુદી જુદી સમસ્યા માટે જુદા જુદા ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં આપવાાં આવ્યાં છે. જો આપ પણ આ ઉપાય કરવા માંગતા તો રાત્રિના પ્રહરની પૂજામાં આ વસ્તુઓ અર્પણ કરીને જીવનની કેટલીક સમસ્યાથી મુક્તિ મળી શકે છેં. તો જાણીએ મહાદેવને કઇ સમસ્યામાં શું અર્પણ કરવું જોઇએ જેથી સમસ્યાથી મુક્તિ મળે. 

આજે 15 ફેબ્રુઆરી 2026 રવિવારનો દિવસ અને  ફાગણ કૃષ્ણપક્ષની ચતદર્શી, મહાશિવરાત્રિનો પાવન અવસર છે.  આ દિવસે, બોરના આ ઉપાય  તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

બોર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બોર અચૂક ચઢાવવા. બોર ભગવાન શિવનું ખૂબ પ્રિય ફળ છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બોર  અર્પણ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

જો તમે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મહાશિવરાત્રીના દિવસે પતિ-પત્નીએ સાથે મળીને શિવલિંગને  બે ફળ અર્પણ કરવા જોઈએ, આમ કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધે છે.

જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને  પર શેરડીના રસનો અભિષેક કરવો જોઇએ. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. અને ધન પ્રાપ્તિના વિકલ્પ ખુલ્લે છે.

જો તમને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા તમે લાંબા સમયથી બીમાર છો, તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર  અવશ્ય અર્પિત કરો, આ ઉપાયથી  બીમારીઓથી છુટકારો મળે છે. ઉપરાંત ગંગાજળથી અભિષેક કરવાથી પણ સ્વાસ્થ્ય સુખ મળે છે. 

 જો તમારા લગ્નજીવનમાં કોઈ સમસ્યા કે અવરોધ સતત આવી રહ્યા હોય તો આ દોષને દૂર કરવા માટે શિવલિંગ પર કેસરનું દૂધ ચઢાવો. ટૂંક સમયમાં તમારા ઘરમાં સારો સંબંધ આવશે અને લગ્નનો યોગ પણ બનશે.
 
જો કોઈ વિવાહિત યુગલને સંતાન પ્રાપ્તિ ન હોય તો આ દિવસે તેઓએ લોટમાંથી શિવલિંગ બનાવીને દરેકને ઓછામાં ઓછા અગિયાર વાર જલાભિષેક કરવો જોઈએ.
બોરનો  ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ શિવનું પ્રિય ફળ છે. બોરના ઝાડને પણ શિવલિંગનું સ્વરૂપ માનવામાં આવે છે. તો તમે પણ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને  બોર અચૂક  અર્પણ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Vastu Tips: મિરરને આ દિશામાં રાખવી છે અશુભ, જાણો અરીસાના વાસ્તુ નિયમ
Vastu Tips: મિરરને આ દિશામાં રાખવી છે અશુભ, જાણો અરીસાના વાસ્તુ નિયમ
Vatsu Tips For Good Life: ઘરમાં આ વસ્તુ લાવે છે શુભતા, સમૃદ્ધિ માટે કરો ખાસ ઉપાય
Vatsu Tips For Good Life: ઘરમાં આ વસ્તુ લાવે છે શુભતા, સમૃદ્ધિ માટે કરો ખાસ ઉપાય
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Hans Mahapurush Rajyog: 2 જૂનથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત,બની રહ્યો છે ખાસ રાજયોગ 
Hans Mahapurush Rajyog: 2 જૂનથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત,બની રહ્યો છે ખાસ રાજયોગ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
30 એપ્રિલનું હવામાન: આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જાણો આવતીકાલનું હવામાન
30 એપ્રિલનું હવામાન: આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જાણો આવતીકાલનું હવામાન
કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?
કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?
Matrize Exit Poll: 15 વર્ષ બાદ બંગાળમાં બદલાશે સત્તા? BJP બહુમતનો જાદુઈ આંકડો કરી શકે પાર 
Matrize Exit Poll: 15 વર્ષ બાદ બંગાળમાં બદલાશે સત્તા? BJP બહુમતનો જાદુઈ આંકડો કરી શકે પાર 
બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!
બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!
Embed widget