શોધખોળ કરો

Vasant Panchami 2024: વસંત પંચમીના અવસરે પીળા વસ્ત્રો ધારણ કરીને મા સરસ્વતીની સમક્ષ કરો આ ઉપાય, સિદ્ધિનું મળશે વરદાન

વસંત પંચમીના અવસરે માતા સરસ્વતીનું પૂજન અર્ચન કર્યાં બાદ તેમને આ ભોગ અચૂક ધરાવો, માતાના આશિષના પ્રાત્ર બનવા માટેના ઉપાય અને પૂજા વિધિ સમજીએ

Vasant Panchami 2024: દર વર્ષે માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. આ વખતે માહ મહિનામાં 14 ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે. બસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાનું ખૂબ મહત્વ છે.

સનાતન ધર્મમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. દર વર્ષે માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. આ જ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. આ વખતે માહ  મહિનામાં 14 ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે. વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાનું ખૂબ મહત્વ છે. છેવટે, આ રંગના કપડાં શા માટે પહેરવામાં આવે છે? આવો જાણીએ આ દિવસે પીળા વસ્ત્રો પહેરવાનું ધાર્મિક મહત્વ શું છે.

એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પસંદ છે. એવું કહેવાય છે કે વસંત પંચમી પર પીળા રંગનો ઉપયોગ કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે અને જ્ઞાનની દેવી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે. આ જ કારણ છે કે આ ખાસ પ્રસંગે પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વસંત પંચમીના દિવસે પીળા રંગનો ઉપયોગ કરવાના ઘણા અન્ય કારણો પણ છે.

ધાર્મિક માન્યતા અનુસાર પીળો રંગ ઉર્જા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. બસંત પંચમીના દિવસથી ઠંડી ઓછી થાય છે અને વસંતઋતુનું આગમન થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળા રંગના કપડાં પહેરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે.

એવું માનવામાં આવે છે કે, માતા સરસ્વતીને પીળા ચોખા ખૂબ જ પ્રિય છે, તેથી આ દિવસે મીઠા પીળા ચોખા તૈયાર કરીને માતાને ભોગ ચઢાવો અને પીળા વસ્ત્રો ધારણ કરીને મા સરસ્વતીનું પૂજન અર્ચન કરો. માતાની  તેમની પૂજા કર્યા પછી દેવી સરસ્વતીને પીળા ચોખા અર્પણ કરો. આ પછી લોકોમાં પ્રસાદ વહેંચો.             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Embed widget