શોધખોળ કરો

Vasant Panchami 2024: વસંત પંચમીના અવસરે પીળા વસ્ત્રો ધારણ કરીને મા સરસ્વતીની સમક્ષ કરો આ ઉપાય, સિદ્ધિનું મળશે વરદાન

વસંત પંચમીના અવસરે માતા સરસ્વતીનું પૂજન અર્ચન કર્યાં બાદ તેમને આ ભોગ અચૂક ધરાવો, માતાના આશિષના પ્રાત્ર બનવા માટેના ઉપાય અને પૂજા વિધિ સમજીએ

Vasant Panchami 2024: દર વર્ષે માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. આ વખતે માહ મહિનામાં 14 ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે. બસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાનું ખૂબ મહત્વ છે.

સનાતન ધર્મમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. દર વર્ષે માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. આ જ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. આ વખતે માહ  મહિનામાં 14 ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે. વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાનું ખૂબ મહત્વ છે. છેવટે, આ રંગના કપડાં શા માટે પહેરવામાં આવે છે? આવો જાણીએ આ દિવસે પીળા વસ્ત્રો પહેરવાનું ધાર્મિક મહત્વ શું છે.

એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પસંદ છે. એવું કહેવાય છે કે વસંત પંચમી પર પીળા રંગનો ઉપયોગ કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે અને જ્ઞાનની દેવી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે. આ જ કારણ છે કે આ ખાસ પ્રસંગે પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વસંત પંચમીના દિવસે પીળા રંગનો ઉપયોગ કરવાના ઘણા અન્ય કારણો પણ છે.

ધાર્મિક માન્યતા અનુસાર પીળો રંગ ઉર્જા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. બસંત પંચમીના દિવસથી ઠંડી ઓછી થાય છે અને વસંતઋતુનું આગમન થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળા રંગના કપડાં પહેરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે.

એવું માનવામાં આવે છે કે, માતા સરસ્વતીને પીળા ચોખા ખૂબ જ પ્રિય છે, તેથી આ દિવસે મીઠા પીળા ચોખા તૈયાર કરીને માતાને ભોગ ચઢાવો અને પીળા વસ્ત્રો ધારણ કરીને મા સરસ્વતીનું પૂજન અર્ચન કરો. માતાની  તેમની પૂજા કર્યા પછી દેવી સરસ્વતીને પીળા ચોખા અર્પણ કરો. આ પછી લોકોમાં પ્રસાદ વહેંચો.             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
Embed widget