શોધખોળ કરો

Rang Panchami 2023: રંગ પંચમી પર કરો આ ખાસ ઉપાય, મા લક્ષ્મીની થશે અપાર કૃપા, ધનની કમી થશે દૂર

રંગપંચમીનો તહેવાર 12 માર્ચ, 2023 ને રવિવાર એટલે કે આજ રોજ ઉજવવામાં આવી રહ્યો છે. તેને દેવ પંચમી પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે કેટલાક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે.

Rang Panchami 2023: રંગપંચમીનો તહેવાર 12 માર્ચ, 2023 ને રવિવાર એટલે કે આજ રોજ ઉજવવામાં આવી રહ્યો છે.  તેને દેવ પંચમી પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે કેટલાક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. રંગ પંચમી એ રાધા-કૃષ્ણના પ્રેમનું પ્રતિક છે. રંગપંચમી એ રંગોના તહેવારનો છેલ્લો દિવસ છે જે હોળીથી શરૂ થાય છે. એવી ધાર્મિક માન્યતા છે કે, દર વર્ષે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની પંચમીના દિવસે દેવતાઓ હોળી રમવા પૃથ્વી પર આવે છે, તેથી તેને રંગ પંચમી કહેવામાં આવે છે.

આ તારીખે અબીર-ગુલાલ, હળદર અને ચંદનની સાથે આકાશમાં ફૂલોથી બનેલા રંગો ઉડાડવાની પરંપરા છે. એવું કહેવાય છે કે, આનાથી તમામ દેવી-દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને સાધકને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. આ દિવસે દેવતાઓ સાથે હોળી રમવાનો સમય શુભ સમય સવારે 09.38 થી બપોરે 12.37 છે.

શાસ્ત્રો અનુસાર રંગપંચમીએ દૈવી શક્તિની અસર તીવ્ર બને છે, તેથી આકાશમાં વિવિધ રંગો ઉડીને આંખે વળગે છે. વાતાવરણમાં એકઠા થયેલા ઊર્જાના કણો નકારાત્મક ઊર્જા સાથે લડે છે. તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. રંગપંચમી પર દેવી લક્ષ્મીને ગુલાબી રંગનો ગુલાલ ચઢાવો અને પછી કનકધારા સ્તોત્રનો પાઠ કરો. એવું કહેવાય છે કે, આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને પૈસાની કમી દૂર થઈ જાય છે.

રંગપંચમી પર રાધા-કૃષ્ણને પીળો રંગ અર્પણ કરો. એવું કહેવાય છે કે, આનાથી વિવાહિત જીવનનો તણાવ સમાપ્ત થાય છે. ઈચ્છિત જીવન સાથી મેળવવાની ઈચ્છા પૂરી થાય. વિવાહિત મહિલાઓએ રંગપંચમીના દિવસે દેવી પાર્વતીને મેકઅપની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી પતિ પર આવતી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે અને સૌભાગ્ય જળવાઈ રહે છે.

Vastu Tips: પ્રગતિમાં સતત આવી રહ્યાં છે અવરોધો? તો સાવધાન, આ વાસ્તુ દોષ હોઇ શકે છે કારણભૂત

Vastu Tips For Money: : વાસ્તુ અનુસાર વ્યક્તિની કેટલીક ખરાબ આદતો તેની પ્રગતિમાં બાધક બને છે. આ આદતોના કારણે ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે. આ આદતોથી તરત જ અંતર રાખવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. વાસ્તુ અનુસાર ઘર બનાવવાથી ઘર કોઈપણ પ્રકારના અવરોધોથી બચી જાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુશાસ્ત્રના નિયમો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે. ઘણી વખત બધું યોગ્ય રીતે કર્યા પછી પણ વ્યક્તિને વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. વાસ્તુ અનુસાર, વ્યક્તિની કેટલીક આદતો જ તેની પ્રગતિમાં અવરોધ ઉભી કરે છે, જેના કારણે ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર વ્યક્તિએ કઈ આદતોથી તરત જ અંતર રાખવું જોઈએ.

આ આ કારણે  પ્રગતિને અવરોધે છે

ઘણા લોકો પલંગ પર બેસીને ભોજન કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, પથારી પર બેસીને ભોજન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે, તેની સાથે જ ઘરની સુખ-શાંતિમાં પણ ખલેલ પહોંચે છે. પલંગ પર બેસીને ખાવાથી પણ પરિવારના સભ્યો પર દેવું વધી જાય છે.

રાત્રિભોજન કર્યા પછી, ઘણા લોકો રસોડું ગંદુ અને સિંકમાં પડેલા વાસણો છોડીને સૂઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે ખોટા વાસણો છોડી દેવાથી માતા અન્નપૂર્ણા ક્રોધિત થાય છે. વ્યક્તિએ આર્થિક સંકડામણની સાથે માનસિક તણાવનો પણ સામનો કરવો પડે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ડસ્ટબિન ન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે મુખ્ય દરવાજાથી દેવી-દેવતાઓ ઘરની અંદર પ્રવેશ કરે છે, જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આવી સ્થિતિમાં મુખ્ય દ્વાર પર ડસ્ટબીન રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

દાન-દક્ષિણા પુણ્યમાં વધારો કરે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી દૂધ, દહીં, ડુંગળી, મીઠું જેવી વસ્તુઓનું દાન કોઈએ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજે આ વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
Embed widget