શોધખોળ કરો

Samudrik Shastra:આપના ચહેરા પર જો આ જગ્યાએ તલ છે, તો તે વ્યક્તિ ખૂબ કમાઇ છે ધન, જાણો બીજી શું હોય છે વિશેષતા

જ્યોતિષ શાસ્ત્માં જેમ, માણસના જન્મ પત્રિકામાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કર્યા પછી, તેનો સ્વભાવ અને ભવિષ્ય કહેવામાં આવે છે. એ જ રીતે, સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરના અંગો અને તલના આધારે તેના સ્વભાવ અને કારકિર્દી વિશે જણાવવામાં આવે છે

Samudrik Shastra:જ્યોતિષ શાસ્ત્માં જેમ, માણસના જન્મ પત્રિકામાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કર્યા પછી, તેનો સ્વભાવ અને ભવિષ્ય કહેવામાં આવે છે. એ જ રીતે, સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરના અંગો અને તલના આધારે  તેના સ્વભાવ અને કારકિર્દી વિશે જણાવવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્રમાં શુભ અને અશુભ એમ બંને પ્રકારના વર્ણન છે. આજે અમે તમને દાઢી પર તલનું મહત્વ અને તે શું સંકેત આપે છે, તે જણાવીશું.

એવું માનવામાં આવે છે કે જે લોકોની દાઢીની  મધ્યમાં તલ  હોય તો  આવા લોકો ખૂબ જ રમતિયાળ હોય છે. તેમને જીવન પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. આ લોકો પોતે ખુશ રહેવાનું પસંદ કરે છે અને પોતાની વાતથી સામેની વ્યક્તિને પણ ખુશ રાખે છે. આ લોકો ખૂબ જ સ્માર્ટ માનવામાં આવે છે. તેમજ આ લોકો મોંઘી વસ્તુઓ ખરીદવાના શોખીન હોય છે. તેઓ તેમના મોટાભાગના પૈસા મોજ શોખને પૂરા કરવા માટે  ખર્ચ કરે છે. પરંતુ તેમ છતાં તેમની પાસે પૈસાની કોઈ કમી નથી રહેતી.

દાઢીની જમણી બાજુએ તલ

સમુદ્રશાસ્ત્ર અનુસાર, જેમની દાઢીમાં  જમણી બાજુ તલ  હોય તો આવા લોકો ખૂબ જ કલાત્મક હોય છે. એવું કહેવાય છે કે, આ લોકોને લાંબા સમય સુધી એક જ કરિયર, એક જગ્યા કે એક વ્યક્તિ સાથે રહેવું ગમતું નથી. આ લોકો બહુ પ્રતિભાશાળી હોય છે. આ લોકોની ખાસ વાત એ છે કે તેમનામાં સહેજ પણ અભિમાન નથી હોતું. તે ગમે તેટલા મોટા પદ પર પહોંચી જાય, તો પણ તેનામાં અહંકાર નથી હોતો.

દાઢીમાં ડાબી બાજુ તલ

એવું માનવામાં આવે છે કે જે લોકોને  દાઢીની ડાબી બાજુએ તલ ર હોય છે, આવા લોકો ખૂબ જ કંજુસ હોય છે  પરંતુ આ લોકો મિત્રતા નિભાવવામાં શ્રેષ્ઠ હોય છે. આ લોકો બધાને  નમ્રતાથી મળે અને પ્રભાવિત કરી દે છે.  આ લોકો દરેક સાથે પ્રેમથી વાત કરે છે અને તેમની સાથે સારો વ્યવહાર રાખે છે. આ સાથે જ લોકો તેમને મળીને તેમના ફેન બની જાય છે. તેઓ પોતાના વર્તનથી સામેવાળાને  ઝુકાવી દેવીનું પણ સામર્થ્ય ધરાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Embed widget