શોધખોળ કરો

Shanidev Upay: આ પાંચ રાશિના જાતક માટે આગામી સમય રહેશે શુભ, શનિવારે કરો આ ઉપાય

Shanidev Upay: શનિનો દોષ જાતકના જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જે છે. તેને દૂર કરવા માટે આગામી શનિવારનો સમય શ્રેષ્ઠ છે.

Shanidev Upay: શનિનો દોષ જાતકના  જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જે છે. તેને દૂર કરવા માટે આગામી શનિવારનો સમય શ્રેષ્ઠ છે.

શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ દોષ દૂર  કરવા માટે આ દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે નિયમ પ્રમાણે શનિદેવની પૂજા કરવાથી અને શનિ સંબંધિત ઉપાય કરવાથી શનિ દોષ દૂર થાય છે. જે રાશિઓ પર શનિની પનોતી અને શનિની  સાડાસાતી  ચાલી રહી છે તેમને શનિવારના દિવસે શનિ ઉપાય કરવા જોઈએ.

કુંભ, મીન અને ધનુરાશિ સહિત આ 5 રાશિઓ માટે શનિવાર ખાસ દિવસ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે કુંભ, મીન અને ધન રાશિના લોકો માટે શનિની સાડાસાત ચાલી રહી છે. બીજી તરફ, કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતીનો પ્રકોપ છે, શનિદેવ 5 જૂને સ્વરાશિ કુંભમાં પૂર્વવર્તી ગતિ સાથે એટલે કે ઉલટા માર્ગે ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં આ 5 રાશિના લોકોએ આ શનિવારે શનિદેવની વિધિવત પૂજા કરવી જોઈએ.  આ ચોક્કસ પગલાં પણ લેવા જોઈએ.

શનિ દોષથી બચવા માટે શનિવારે કરો આ ઉપાય

શનિદોષથી પીડિત વ્યક્તિએ શનિવારે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવવું જોઈએ. સવારે અને સાંજે પીપળના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આનાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે.

શનિની સાડાસાતીથી પીડિત વ્યક્તિએ પક્ષીઓની સેવા કરવી. એવું માનવામાં આવે છે કે આનાથી શનિની અશુભ અસર ઓછી થાય છે.

શનિની સાડાસાતી અને પનોતીની  અસર ઓછી કરવા માટે અસહાય લોકોની મદદ કરવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Embed widget