શોધખોળ કરો

Shanidev Upay: આ પાંચ રાશિના જાતક માટે આગામી સમય રહેશે શુભ, શનિવારે કરો આ ઉપાય

Shanidev Upay: શનિનો દોષ જાતકના જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જે છે. તેને દૂર કરવા માટે આગામી શનિવારનો સમય શ્રેષ્ઠ છે.

Shanidev Upay: શનિનો દોષ જાતકના  જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જે છે. તેને દૂર કરવા માટે આગામી શનિવારનો સમય શ્રેષ્ઠ છે.

શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ દોષ દૂર  કરવા માટે આ દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે નિયમ પ્રમાણે શનિદેવની પૂજા કરવાથી અને શનિ સંબંધિત ઉપાય કરવાથી શનિ દોષ દૂર થાય છે. જે રાશિઓ પર શનિની પનોતી અને શનિની  સાડાસાતી  ચાલી રહી છે તેમને શનિવારના દિવસે શનિ ઉપાય કરવા જોઈએ.

કુંભ, મીન અને ધનુરાશિ સહિત આ 5 રાશિઓ માટે શનિવાર ખાસ દિવસ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે કુંભ, મીન અને ધન રાશિના લોકો માટે શનિની સાડાસાત ચાલી રહી છે. બીજી તરફ, કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતીનો પ્રકોપ છે, શનિદેવ 5 જૂને સ્વરાશિ કુંભમાં પૂર્વવર્તી ગતિ સાથે એટલે કે ઉલટા માર્ગે ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં આ 5 રાશિના લોકોએ આ શનિવારે શનિદેવની વિધિવત પૂજા કરવી જોઈએ.  આ ચોક્કસ પગલાં પણ લેવા જોઈએ.

શનિ દોષથી બચવા માટે શનિવારે કરો આ ઉપાય

શનિદોષથી પીડિત વ્યક્તિએ શનિવારે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવવું જોઈએ. સવારે અને સાંજે પીપળના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આનાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે.

શનિની સાડાસાતીથી પીડિત વ્યક્તિએ પક્ષીઓની સેવા કરવી. એવું માનવામાં આવે છે કે આનાથી શનિની અશુભ અસર ઓછી થાય છે.

શનિની સાડાસાતી અને પનોતીની  અસર ઓછી કરવા માટે અસહાય લોકોની મદદ કરવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget