શોધખોળ કરો

Shani Jayanti 2023: સાડાસાતી અને પનોતીની અશુભ અસરથી બચવા માટે શનિ જયંતીના દિવસે કરો આ ઉપાય

Shani Jayanti 2023 જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Shani Jayanti 2023 જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેનો અર્થ છે કે, શનિદેવ જાતકને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જે વ્યક્તિના સદકર્મ હોય છે તેને  દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જે વ્યક્તિના ખાતામાં કુર્કમ વધુ હોય તેને અશુભ ફળ મળે છે.  તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે આજે એટલે કે શનિ જયંતિનો દિવસ ખૂબ જ  મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિની સાડાસાતી અને પનોતીની અશુભ અસર ઓછી કરી શકાય છે.

આ રાશિઓમાં  શનિની સાડાસાતી અને પનોતી ચાલી રહી છે

હાલ  પાંચ રાશિઓ એવી છે કે, જેના પર શનિની  કુદષ્ટી પડી રહી છે.  કર્ક અને વૃશ્ચિક રાશિ પર તેની અવકૃપા વરસી રહી છે. મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર પણ શિનની અવકૃપા વરસી રહી છે. . આવી સ્થિતિમાં શનિદેવને કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી રાહત મળે છે..

શનિની પનોતી અસર ઓછી કરવાના ઉપાય

કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું. આ સાથે આ દિવસે કાળી અડદ, સરસવનું તેલ અને ગોળનું દાન કરવાથી પણ  વિશેષ લાભ મળે છે અને શનિ અશુભ પ્રભાવથી બચી શકાય છે.

શનિની સાડાસાતીથી બચવાના ઉપાય

આ સમયે મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર શનિ સતીની અશુભ અસર પડી રહી છે. આવી સ્થિતિમાં શનિ જયંતિના દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે સરસવવા તેલના બે બુંદ પાણીમાં નાખીને તે પાણીથી સ્નાન કરો.  આ સાથે દીપકમાં લોખંડ અને કાળાતલનો ટૂકડો જલાવવો જોઇએ.આવું કરવાથી શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
Today's Horoscope: શનિદેવની કૃપા આ 4 રાશિ પર રહેશે વિશેષ, જાણો 12 રાશિનું શનિવારનું રાશિફળ
Today's Horoscope: શનિદેવની કૃપા આ 4 રાશિ પર રહેશે વિશેષ, જાણો 12 રાશિનું શનિવારનું રાશિફળ
Akhand Jyot Visarjan Niyam: નવરાત્રિની સમાપ્તિ બાદ અખંડ જ્યોતનું વિસર્જન કેવી રીતે કરવું, જાણો વિધિ વિધાન
Akhand Jyot Visarjan Niyam: નવરાત્રિની સમાપ્તિ બાદ અખંડ જ્યોતનું વિસર્જન કેવી રીતે કરવું, જાણો વિધિ વિધાન
Kamada Ekadashi 2026: કામદા એકાદશી ક્યારે? જાણો આ અવસરે કઇ વસ્તુઓનું દાન કરવાથી ધન સંપત્તિમાં થાય છે વૃદ્ધિ
Kamada Ekadashi 2026: કામદા એકાદશી ક્યારે? જાણો આ અવસરે કઇ વસ્તુઓનું દાન કરવાથી ધન સંપત્તિમાં થાય છે વૃદ્ધિ

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
Embed widget