શોધખોળ કરો

Shani Jayanti 2023: સાડાસાતી અને પનોતીની અશુભ અસરથી બચવા માટે શનિ જયંતીના દિવસે કરો આ ઉપાય

Shani Jayanti 2023 જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Shani Jayanti 2023 જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેનો અર્થ છે કે, શનિદેવ જાતકને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જે વ્યક્તિના સદકર્મ હોય છે તેને  દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જે વ્યક્તિના ખાતામાં કુર્કમ વધુ હોય તેને અશુભ ફળ મળે છે.  તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે આજે એટલે કે શનિ જયંતિનો દિવસ ખૂબ જ  મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિની સાડાસાતી અને પનોતીની અશુભ અસર ઓછી કરી શકાય છે.

આ રાશિઓમાં  શનિની સાડાસાતી અને પનોતી ચાલી રહી છે

હાલ  પાંચ રાશિઓ એવી છે કે, જેના પર શનિની  કુદષ્ટી પડી રહી છે.  કર્ક અને વૃશ્ચિક રાશિ પર તેની અવકૃપા વરસી રહી છે. મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર પણ શિનની અવકૃપા વરસી રહી છે. . આવી સ્થિતિમાં શનિદેવને કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી રાહત મળે છે..

શનિની પનોતી અસર ઓછી કરવાના ઉપાય

કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું. આ સાથે આ દિવસે કાળી અડદ, સરસવનું તેલ અને ગોળનું દાન કરવાથી પણ  વિશેષ લાભ મળે છે અને શનિ અશુભ પ્રભાવથી બચી શકાય છે.

શનિની સાડાસાતીથી બચવાના ઉપાય

આ સમયે મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર શનિ સતીની અશુભ અસર પડી રહી છે. આવી સ્થિતિમાં શનિ જયંતિના દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે સરસવવા તેલના બે બુંદ પાણીમાં નાખીને તે પાણીથી સ્નાન કરો.  આ સાથે દીપકમાં લોખંડ અને કાળાતલનો ટૂકડો જલાવવો જોઇએ.આવું કરવાથી શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget