શોધખોળ કરો

વર્ષમાં એક જ વખત ખૂલે છે આ શિવાલય, કામનાની પૂર્તિ કરતા ધામમાં મન્નતના ધાગાનું શું છે મહત્વ જાણો

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું આ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. અહીં ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

Mahashivratri 2022 :દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો  શ્રદ્ધાળુ  આ મંદિરોની મુલાકાત લે છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂર સુધી  ભક્તોની લાઈન લાગી છે. ચાલો  આશોધીએ.

દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુ  આ મંદિરોની મુલાકાત લે છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તોની લાઈન લાગી છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક મહાદેવનું મંદિર પણ છે, જે મહાશિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભોલેનાથનું આ મંદિર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું આ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. અહીં ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

માત્ર મહાશિવરાત્રિમાં ખુલ્લે છે મંદિર

સોમેશ્વર મહાદેવ મંદિરની ખાસ વાત એ છે કે તેના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર મહાશિવરાત્રીના દિવસે ખોલવામાં આવે છે. મંદિરના દ્વાર સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી માત્ર 12 કલાક માટે જ ખોલવામાં આવે છે. વહીવટી અને પુરાતત્વ વિભાગની હાજરીમાં મંદિરને સૂર્યાસ્ત પછી ખોલવામાં આવે છે અને બંધ કરવામાં આવે છે.

સર્વ લોકોની મનોકામનાને કરે છે પરિપૂર્ણ

બંધ મંદિરના દિદાર  માટે પણ ભક્તો અહીં પહોંચે છે. આખા વર્ષ દરમિયાન ભક્તો આવતા-જતા રહે છે. મંદિરનો દરવાજો બંધ રહે છે. તેમ છતાં આ સ્થાનનું એટલું મહત્વ છે કે, ભક્તો દ્વારની બહારથી બાબા સોમેશ્વરની પૂજા કરે છે અને મન્નત માંગે છે. વ્રત કરતી વખતે, આ લોકો મંદિરના લોખંડના દરવાજા પર કલાવા એટલે કે નાડાછડી બાંધે છે. બાદ  મન્નત પૂર્ણ થયા પછી તેને ખોલવા માટે આવવું પડે છે.

શ્રાવણ માસમાં આ રીતે થાય છે દર્શન

મંદિર વિશે એક વાત પ્રચલિત છે કે, જ્યારે અહીંના શિવલિંગ પર સૂર્યના કિરણો પડે છે ત્યારે તે સોનાની જેમ  ચમકી ઉઠે છે. સાથે જ શ્રાવણ માસમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. શિવલિંગના જલાભિષેક માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.  ભગવાન શિવના  દૂરથી દર્શન થાય છે અને અને પાઇપ દ્વારા શિવલિંગને જળ  અને દૂધનો અભિષેક કરાય  છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Embed widget