શોધખોળ કરો

HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

HMPV Virus: આ કેસ ગુજરાતમાં HMPVનો બીજો શંકાસ્પદ કેસ છે. આના બે દિવસ પહેલા રાજ્યમાં HMPV ચેપનો પહેલો કેસ નોંધાયો હતો

HMPV Virus: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) ચેપનો પ્રથમ શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, સાબરકાંઠાના પ્રાંતિજમાં 8 વર્ષના બાળકમાં HMPV ચેપનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ બાળક એક ખાનગી હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર પર છે. તેમના બ્લડના સેમ્પલ ખાનગી લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

આ કેસ ગુજરાતમાં HMPVનો બીજો શંકાસ્પદ કેસ છે. આના બે દિવસ પહેલા રાજ્યમાં HMPV ચેપનો પહેલો કેસ નોંધાયો હતો. જ્યાં 2 મહિનાના બાળકને ચેપની પુષ્ટી થઈ હતી, જેના વિશે માહિતી આરોગ્ય વિભાગને આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગ એલર્ટ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ HMPV અંગે સતર્ક છે અને ચેપનો સામનો કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલોમાં 15-15 બેડવાળા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

સતર્ક રહેવાના નિર્દેશ

કેન્દ્ર સરકારે રાજ્યોને HMPV ચેપ અંગે સતર્ક રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, HMPV ચેપ વિશ્વભરમાં છે અને શ્વસન રોગોનું કારણ બને છે. જોકે, હાલમાં ભારતમાં કોઈ અસામાન્ય વધારો નોંધાયેલો નથી.

HMPV વાયરસને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં HMPVના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં પણ HMPVના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ મામલે આજે આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજાશે. HMPVના દેશમાં સાત કેસ પૈકી એક કેસ અમદાવાદમાં સારવાર હેઠળ છે. સરકારે કહ્યું હતું કે HMPV વાયરસથી ડરવાની કોઈ જરુર નહીં

રાજ્યમાં HPMV નો પ્રથમ કેસ આવ્યા બાદ અમદાવાદ સિવિલ પ્રશાસન તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઇસોલેશન વોર્ડને HPMV વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 15 બેડ HPMV ના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર HPMV વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં કેસની સંખ્યામાં વધારો કરવામાં આવશે.                   

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Embed widget