શોધખોળ કરો

Somvati Amavasya 2023: સોમવતી અમાવસ્યા પર આજે, રાશિનુસાર કરો આ ઉપાય, વરસશે ભોલાનાથની કૃપા

આજે સોમવતી અમાવસ્યા પર એક ખાસ સંયોગ બની રહ્યો છે અને આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારી પર બની રહેશે. જાણો આ ઉપાયો વિશે.

Somvati Amavasya Upay: આજે સોમવતી અમાવસ્યા પર એક ખાસ સંયોગ બની રહ્યો છે અને આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારી પર  બની રહેશે. જાણો આ ઉપાયો વિશે.

આજે સોમવતી અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાસ કહેવાય છે. સનાતન ધર્મમાં આ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસે રાશિ પ્રમાણે વિશેષ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા કાયમ બની રહે છે.

મેષઃ- આ રાશિના લોકોએ આ દિવસે કાચા દૂધ અને દહીંથી ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ. આ સાથે તેમને કાળા તલ અર્પણ કરો. 'ઓમ નમઃ શિવાય' મંત્રનો ઓછામાં ઓછી એક માળા  કરો.

વૃષભઃ- ભગવાન શિવની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ. આ પછી ચંદનનું તિલક લગાવો અને ભગવાન શિવને બેલપત્ર અથવા શમી પત્ર ચઢાવો.

મિથુન - સોમવતી અમાવસ્યાના દિવસે મિથુન રાશિના લોકોએ શિવલિંગ પર મધનો અભિષેક કરવો જોઈએ. તેની સાથે જ 'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલં કાલં કૃપાલં ઓમ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કર્કઃ- કર્ક રાશિના લોકોએ આ દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ, તેની સાથે 'ઓમ ચંદ્રમૌલેશ્વર નમઃ' મંત્રનો જાપ પણ કરવો જોઈએ.

સિંહ- સિંહ રાશિના લોકોએ આજે ​​શિવલિંગ પર શુદ્ધ ઘીનો અભિષેક કરવો જોઈએ અને 'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલં કાલં કૃપાલં ઓમ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા - કન્યા રાશિના જાતકોએ સોમવતી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષને ગંગાજળ, સાકર, ચોખા, ફૂલ વગેરે અર્પિત કરવા જોઈએ. તેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.

તુલા- તુલા રાશિના જાતકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવની પૂજા દરમિયાન દહીં અને શેરડીનો રસ ચઢાવવો જોઈએ. તેનાથી જીવનમાં સુખ-શાંતિ આવશે.

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ ભોલેનાથની કૃપા મેળવવા માટે શિવલિંગ પર ગંગા જળ અને સાકર મિશ્રિત દૂધ ચઢાવવું જોઈએ.

ધન - સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શંકરની કૃપા મેળવવા માટે ધનુ રાશિના લોકોએ કાચા દૂધમાં કેસર, ગોળ, હળદર મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ.

મકરઃ- મકર રાશિના લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર નારિયેળ જળ ચઢાવવું જોઈએ. આ સાથે રુદ્રાક્ષની માળા સાથે 'ઓમ હૌમ ઓમ જૂં સ:' મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંભઃ- કુંભ રાશિના લોકોએ આ દિવસે શિવલિંગ પર ઘી, મધ અને બદામના તેલનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મીન:- મીન રાશિના લોકોએ સોમવતી અમાવસ્યા પર કાચા દૂધ, કેસર અને ગંગાજળથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ પછી સાચા મનથી શિવની પૂજા કરો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget