શોધખોળ કરો

Somvati Amavasya 2023: સોમવતી અમાવસ્યા પર આજે, રાશિનુસાર કરો આ ઉપાય, વરસશે ભોલાનાથની કૃપા

આજે સોમવતી અમાવસ્યા પર એક ખાસ સંયોગ બની રહ્યો છે અને આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારી પર બની રહેશે. જાણો આ ઉપાયો વિશે.

Somvati Amavasya Upay: આજે સોમવતી અમાવસ્યા પર એક ખાસ સંયોગ બની રહ્યો છે અને આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારી પર  બની રહેશે. જાણો આ ઉપાયો વિશે.

આજે સોમવતી અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાસ કહેવાય છે. સનાતન ધર્મમાં આ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસે રાશિ પ્રમાણે વિશેષ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા કાયમ બની રહે છે.

મેષઃ- આ રાશિના લોકોએ આ દિવસે કાચા દૂધ અને દહીંથી ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ. આ સાથે તેમને કાળા તલ અર્પણ કરો. 'ઓમ નમઃ શિવાય' મંત્રનો ઓછામાં ઓછી એક માળા  કરો.

વૃષભઃ- ભગવાન શિવની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ. આ પછી ચંદનનું તિલક લગાવો અને ભગવાન શિવને બેલપત્ર અથવા શમી પત્ર ચઢાવો.

મિથુન - સોમવતી અમાવસ્યાના દિવસે મિથુન રાશિના લોકોએ શિવલિંગ પર મધનો અભિષેક કરવો જોઈએ. તેની સાથે જ 'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલં કાલં કૃપાલં ઓમ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કર્કઃ- કર્ક રાશિના લોકોએ આ દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ, તેની સાથે 'ઓમ ચંદ્રમૌલેશ્વર નમઃ' મંત્રનો જાપ પણ કરવો જોઈએ.

સિંહ- સિંહ રાશિના લોકોએ આજે ​​શિવલિંગ પર શુદ્ધ ઘીનો અભિષેક કરવો જોઈએ અને 'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલં કાલં કૃપાલં ઓમ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા - કન્યા રાશિના જાતકોએ સોમવતી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષને ગંગાજળ, સાકર, ચોખા, ફૂલ વગેરે અર્પિત કરવા જોઈએ. તેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.

તુલા- તુલા રાશિના જાતકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવની પૂજા દરમિયાન દહીં અને શેરડીનો રસ ચઢાવવો જોઈએ. તેનાથી જીવનમાં સુખ-શાંતિ આવશે.

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ ભોલેનાથની કૃપા મેળવવા માટે શિવલિંગ પર ગંગા જળ અને સાકર મિશ્રિત દૂધ ચઢાવવું જોઈએ.

ધન - સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શંકરની કૃપા મેળવવા માટે ધનુ રાશિના લોકોએ કાચા દૂધમાં કેસર, ગોળ, હળદર મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ.

મકરઃ- મકર રાશિના લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર નારિયેળ જળ ચઢાવવું જોઈએ. આ સાથે રુદ્રાક્ષની માળા સાથે 'ઓમ હૌમ ઓમ જૂં સ:' મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંભઃ- કુંભ રાશિના લોકોએ આ દિવસે શિવલિંગ પર ઘી, મધ અને બદામના તેલનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મીન:- મીન રાશિના લોકોએ સોમવતી અમાવસ્યા પર કાચા દૂધ, કેસર અને ગંગાજળથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ પછી સાચા મનથી શિવની પૂજા કરો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

વિડિઓઝ

Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
Embed widget