શોધખોળ કરો

Somvati Amavasya 2023: સોમવતી અમાવસ્યા પર આજે, રાશિનુસાર કરો આ ઉપાય, વરસશે ભોલાનાથની કૃપા

આજે સોમવતી અમાવસ્યા પર એક ખાસ સંયોગ બની રહ્યો છે અને આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારી પર બની રહેશે. જાણો આ ઉપાયો વિશે.

Somvati Amavasya Upay: આજે સોમવતી અમાવસ્યા પર એક ખાસ સંયોગ બની રહ્યો છે અને આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારી પર  બની રહેશે. જાણો આ ઉપાયો વિશે.

આજે સોમવતી અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાસ કહેવાય છે. સનાતન ધર્મમાં આ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસે રાશિ પ્રમાણે વિશેષ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા કાયમ બની રહે છે.

મેષઃ- આ રાશિના લોકોએ આ દિવસે કાચા દૂધ અને દહીંથી ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ. આ સાથે તેમને કાળા તલ અર્પણ કરો. 'ઓમ નમઃ શિવાય' મંત્રનો ઓછામાં ઓછી એક માળા  કરો.

વૃષભઃ- ભગવાન શિવની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ. આ પછી ચંદનનું તિલક લગાવો અને ભગવાન શિવને બેલપત્ર અથવા શમી પત્ર ચઢાવો.

મિથુન - સોમવતી અમાવસ્યાના દિવસે મિથુન રાશિના લોકોએ શિવલિંગ પર મધનો અભિષેક કરવો જોઈએ. તેની સાથે જ 'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલં કાલં કૃપાલં ઓમ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કર્કઃ- કર્ક રાશિના લોકોએ આ દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ, તેની સાથે 'ઓમ ચંદ્રમૌલેશ્વર નમઃ' મંત્રનો જાપ પણ કરવો જોઈએ.

સિંહ- સિંહ રાશિના લોકોએ આજે ​​શિવલિંગ પર શુદ્ધ ઘીનો અભિષેક કરવો જોઈએ અને 'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલં કાલં કૃપાલં ઓમ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા - કન્યા રાશિના જાતકોએ સોમવતી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષને ગંગાજળ, સાકર, ચોખા, ફૂલ વગેરે અર્પિત કરવા જોઈએ. તેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.

તુલા- તુલા રાશિના જાતકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવની પૂજા દરમિયાન દહીં અને શેરડીનો રસ ચઢાવવો જોઈએ. તેનાથી જીવનમાં સુખ-શાંતિ આવશે.

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ ભોલેનાથની કૃપા મેળવવા માટે શિવલિંગ પર ગંગા જળ અને સાકર મિશ્રિત દૂધ ચઢાવવું જોઈએ.

ધન - સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શંકરની કૃપા મેળવવા માટે ધનુ રાશિના લોકોએ કાચા દૂધમાં કેસર, ગોળ, હળદર મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ.

મકરઃ- મકર રાશિના લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર નારિયેળ જળ ચઢાવવું જોઈએ. આ સાથે રુદ્રાક્ષની માળા સાથે 'ઓમ હૌમ ઓમ જૂં સ:' મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંભઃ- કુંભ રાશિના લોકોએ આ દિવસે શિવલિંગ પર ઘી, મધ અને બદામના તેલનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મીન:- મીન રાશિના લોકોએ સોમવતી અમાવસ્યા પર કાચા દૂધ, કેસર અને ગંગાજળથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ પછી સાચા મનથી શિવની પૂજા કરો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
દિત્વાહ વાવાઝોડાનો કહેર,  85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
દિત્વાહ વાવાઝોડાનો કહેર, 85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
Advertisement

વિડિઓઝ

Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં પોષણની કમી કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
દિત્વાહ વાવાઝોડાનો કહેર,  85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
દિત્વાહ વાવાઝોડાનો કહેર, 85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
IPL પહેલા KKRના આ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા, હવે જોવા મળશે નવી ભૂમિકામાં
IPL પહેલા KKRના આ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા, હવે જોવા મળશે નવી ભૂમિકામાં
TECH EXPLAINED: શું હોય છે VPN? જાણો તે કેવી રીતે કરે છે કામ અને તેને ટ્રેક કરવું કેમ છે મુશ્કેલ
TECH EXPLAINED: શું હોય છે VPN? જાણો તે કેવી રીતે કરે છે કામ અને તેને ટ્રેક કરવું કેમ છે મુશ્કેલ
Embed widget