શોધખોળ કરો

Marriage Gift: ભૂલથી પણ વર-કન્યાને ન આપો આ ભેટ, આવી શકે છે તેમણા સંબંઘોમાં ભંગાણ

Marriage Gift: લગ્નના શુભ પ્રસંગે ભેટો આપવામાં આવે છે. તો, વાસ્તુ શાસ્ત્રમાંથી શીખો કે વર-કન્યાને કઈ ભેટો સંબંધોમાં અંતર બનાવી શકે છે અને તેમના વૈવાહિક જીવનને બગાડી શકે છે.

Marriage Gift: લગ્નના શુભ પ્રસંગે ભેટો આપવામાં આવે છે. તો, વાસ્તુ શાસ્ત્રમાંથી શીખો કે વર-કન્યાને કઈ ભેટો સંબંધોમાં અંતર બનાવી શકે છે અને તેમના વૈવાહિક જીવનને બગાડી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
લગ્ન એક પવિત્ર બંધન છે. ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તે પ્રેમ, આદર અને સૌભાગ્યની અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તે પરિવારો વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે.
લગ્ન એક પવિત્ર બંધન છે. ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તે પ્રેમ, આદર અને સૌભાગ્યની અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તે પરિવારો વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે.
2/7
હિન્દુ ધર્મમાં શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ છે. તેથી વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરરાજાને કઈ ભેટો અશુભ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ છે. તેથી વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરરાજાને કઈ ભેટો અશુભ માનવામાં આવે છે.
3/7
વાસ્તુ અનુસાર, વરરાજા દ્વારા કન્યાને કાળી વસ્તુઓ ભેટ આપવાથી નકારાત્મકતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં અંતર અને તણાવ વધી શકે છે.
વાસ્તુ અનુસાર, વરરાજા દ્વારા કન્યાને કાળી વસ્તુઓ ભેટ આપવાથી નકારાત્મકતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં અંતર અને તણાવ વધી શકે છે.
4/7
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વરરાજા કન્યાને અત્તર કે પરફ્યુમ આપે છે, તો તે સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે. જો કન્યાને એની સુગંધ પસંદ ન હોય તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે. જેનાથી તે દુઃખી થઈ શકે છે.
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વરરાજા કન્યાને અત્તર કે પરફ્યુમ આપે છે, તો તે સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે. જો કન્યાને એની સુગંધ પસંદ ન હોય તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે. જેનાથી તે દુઃખી થઈ શકે છે.
5/7
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પગરખા કે સુજ ભેટ આપવાથી કન્યા અને વરરાજા વચ્ચે મતભેદ અથવા અંતર વધી શકે છે અને સંબંધોમાં અવરોધ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પગરખા કે સુજ ભેટ આપવાથી કન્યા અને વરરાજા વચ્ચે મતભેદ અથવા અંતર વધી શકે છે અને સંબંધોમાં અવરોધ માનવામાં આવે છે.
6/7
વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ ભેટ આપવાથી સંબંધોમાં ધીમે ધીમે અંતર આવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.
વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ ભેટ આપવાથી સંબંધોમાં ધીમે ધીમે અંતર આવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.
7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget