શોધખોળ કરો

Marriage Gift: ભૂલથી પણ વર-કન્યાને ન આપો આ ભેટ, આવી શકે છે તેમણા સંબંઘોમાં ભંગાણ

Marriage Gift: લગ્નના શુભ પ્રસંગે ભેટો આપવામાં આવે છે. તો, વાસ્તુ શાસ્ત્રમાંથી શીખો કે વર-કન્યાને કઈ ભેટો સંબંધોમાં અંતર બનાવી શકે છે અને તેમના વૈવાહિક જીવનને બગાડી શકે છે.

Marriage Gift: લગ્નના શુભ પ્રસંગે ભેટો આપવામાં આવે છે. તો, વાસ્તુ શાસ્ત્રમાંથી શીખો કે વર-કન્યાને કઈ ભેટો સંબંધોમાં અંતર બનાવી શકે છે અને તેમના વૈવાહિક જીવનને બગાડી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
લગ્ન એક પવિત્ર બંધન છે. ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તે પ્રેમ, આદર અને સૌભાગ્યની અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તે પરિવારો વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે.
લગ્ન એક પવિત્ર બંધન છે. ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તે પ્રેમ, આદર અને સૌભાગ્યની અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તે પરિવારો વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે.
2/7
હિન્દુ ધર્મમાં શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ છે. તેથી વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરરાજાને કઈ ભેટો અશુભ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ છે. તેથી વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરરાજાને કઈ ભેટો અશુભ માનવામાં આવે છે.
3/7
વાસ્તુ અનુસાર, વરરાજા દ્વારા કન્યાને કાળી વસ્તુઓ ભેટ આપવાથી નકારાત્મકતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં અંતર અને તણાવ વધી શકે છે.
વાસ્તુ અનુસાર, વરરાજા દ્વારા કન્યાને કાળી વસ્તુઓ ભેટ આપવાથી નકારાત્મકતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં અંતર અને તણાવ વધી શકે છે.
4/7
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વરરાજા કન્યાને અત્તર કે પરફ્યુમ આપે છે, તો તે સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે. જો કન્યાને એની સુગંધ પસંદ ન હોય તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે. જેનાથી તે દુઃખી થઈ શકે છે.
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વરરાજા કન્યાને અત્તર કે પરફ્યુમ આપે છે, તો તે સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે. જો કન્યાને એની સુગંધ પસંદ ન હોય તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે. જેનાથી તે દુઃખી થઈ શકે છે.
5/7
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પગરખા કે સુજ ભેટ આપવાથી કન્યા અને વરરાજા વચ્ચે મતભેદ અથવા અંતર વધી શકે છે અને સંબંધોમાં અવરોધ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પગરખા કે સુજ ભેટ આપવાથી કન્યા અને વરરાજા વચ્ચે મતભેદ અથવા અંતર વધી શકે છે અને સંબંધોમાં અવરોધ માનવામાં આવે છે.
6/7
વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ ભેટ આપવાથી સંબંધોમાં ધીમે ધીમે અંતર આવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.
વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ ભેટ આપવાથી સંબંધોમાં ધીમે ધીમે અંતર આવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.
7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Guru Purnima 2026:જન્માક્ષરમાં ગુરુ દોષ હોય તો  ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કુંડળીના દોષ થશે દૂર
Guru Purnima 2026:જન્માક્ષરમાં ગુરુ દોષ હોય તો ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કુંડળીના દોષ થશે દૂર
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે  મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે  માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026:  લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો  આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Embed widget