શોધખોળ કરો

સફળતાની ચાવીઃ આ આદતોને શક્ય તેટલી વહેલી છોડી દો, નહીં તો થઈ શકો છો કંગાળ

Motivational Thoughts: નિંદા રસથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ નિંદા કરે છે, ખામીઓ જોવે છે તે વ્યક્તિ એક દિન સ્વયં આ અવગુણોથી ભરાઇ જાય છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આચરણને લઇ મનુષ્યએ સદા ગંભીર અને સતર્ક રહેવું જોઈએ. જે વ્યક્તિ તેના આચરણને લઇ સતર્ક નહીં રહેતા તેમણે પરેશાનીનો સામનો કરવો પડે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે- यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन: । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ ગીતાના આ ઉપદેશનો અર્થ છે કે મહાન વ્યક્તિના આચરણને અન્ય લોકો અનુસરે છે. તેથી બીજાની સાથે આચરણને લઈ ગંભીર રહેવું જોઈએ અને દરેકનું સન્માન કરવું જોઈએ. જે આચરણની તમે બીજા પાસેથી અપેક્ષા ન રાખો તેવું આચરણ કોઈ સાથે ન કરવું જોઈએ. નિંદા રસથી દૂર રહો નિંદા રસથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ નિંદા કરે છે, ખામીઓ જોવે છે તે વ્યક્તિ  એક દિન સ્વયં આ અવગુણોથી ભરાઇ જાય છે. શરૂઆતમાં નિંદા રસમાં આનંદ આવે છે, પરંતુ ધીમે ધીમે આ અવગુણ ખુદમાં આવવા લાગે છે. અહંકાર ન કરો ચાણક્ય અનુસાર વ્યક્તિએ અહંકારથી દૂર રહેવું જોઈએ. અહંકારમાં વ્યક્તિ સ્વયંને શ્રેષ્ઠ સમજવાની ભૂલ કરવા લાગે છે અને એક દિવસ તેના પતનનું કારણ બની જાય છે. રામાયણમાં રાવણનું ચરિત્ર તેનું ઉદાહરણ છે. તમામ ગ્રંથ અને વિદ્વાનોના પ્રવચનનો સાર એટલો જ હોય છે કે સફળ બનવું હોય તો સર્વપ્રથમ અહંકારનો ત્યાગ કરો. જ્યાં સુધી અહંકાર રહેશે ત્યાં સુધી વ્યક્તિ દૂર રહેશે. લાલચમાં ન પડો લાલચ એટલે કે લોભ એક રીતે વ્યક્તિનો શત્રુ છે અને દરેક પ્રકારની બુરાઇનું કારણ છે. તેથી લાલચથી દૂર રહેવું જોઈએ. લોભ કરનાર વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ ન રહી શકે. લાલચના કારણે મન શાંત રહેતું નથી અને બીજાની ઈર્ષ્યા કરવા લાગે છે. Vaccine Update: ગુજરાતમાં કોરોના રસીનું ટ્રાન્સપોર્ટ કરવા કઈ જગ્યાએ સ્થપાશે પ્લાન્ટ? જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget