શોધખોળ કરો

Vastu tips : ઘરમાં આ મૂર્તિ અથવા સ્ટેચ્યૂ રાખવાથી થાય છે ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એવી કેટલીક વસ્તુ રાખવાની સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘન, વૈભવ અને ઐશ્નર્યની પ્રાપ્તિ થાય છે.

Vastu tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એવી કેટલીક વસ્તુ રાખવાની સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘન, વૈભવ અને ઐશ્નર્યની પ્રાપ્તિ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરનું ઇન્ટિરિયર કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે વાસ્તુ મુજબ જો ઘરમાં સજાવટ કરવામાં આવે તો તેનો પ્રભાવ જીવન અને ભાગ્ય પર સીધો જ પડે છે. તેથી ઘરમાં હંમેશા એવી વસ્તુઓ રાખવી જોઇએ, જેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે, અહીં આપણે જાણીશું કે ઘરમાં કેવા પ્રકારીની મૂર્તિ રાખવી બેહદ શુભ મનાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ અનુસાર ઘરમાં હંસ રાખવો શુભ મનાય છે. તેને પ્રેમ અને શાંતિનો પ્રતીક મનાય છે. તેથી ઘરના બેડરૂમ કે ડ્રોઇંગ રૂમમાં હંસની તસવીર કે મૂર્તિ રાખી શકાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ હંસનની તસવીર કે મૂર્તિને ડ્રોઇંગ રૂમ લિવિંગ રૂમમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાય છે. પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે.

ઘરમાં એક્વેરિયમ રાખવું પણ શુભ મનાય છે. તેમાં હંમેશા રંગ બેરંગી માછલી રાખવી જોઇએ, વાસ્તુ અનુસાર રંગબેરંગી માછલી ખુશીઓનું પ્રતીક છે.  ઘરમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં ચાંદીની માછલી રાખવી પણ શુભ મનાય છે.

ઘરમાં કાચબાની મૂર્તિ કે તસવીર પણ શુભ જ મનાય છે. હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ કાચબો  ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. ઘરના ઉત્તર દિશામાં કાચબાની તસવીર અથવા મૂર્તિ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

ગાય પણ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. ઘરમાં ગાયની મૂર્તિ અથવા તસવીર રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. કહેવાય છે કે, ઘરમાં પીત્તળ કે સફેદ પત્થરની ગાયની મૂર્તિ રાખવાથી પોઝિટિવિટી આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ઊંટનું ચિત્ર કે મૂર્તિ રાખવી પણ શુભ મનાય છે. તેનાથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થાય છ.

પૂજા ઘરમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન, આ જગ્યાએ ક્યારેય ન બનાવો મંદિર

આપણા ઘરોમાં પૂજા સ્થળ હોવું ખૂબ જ જરૂરી છે. પૂજા ઘરની ગેરહાજરીને કારણે જીવનમાં નકારાત્મક શક્તિઓ રહે છે અને ઘરમાં હંમેશા કલહ અને સંઘર્ષ રહે છે. પૂજા ઘર હોવાને કારણે નિવાસ સ્થાન પર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે અને જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં ઘરમાં બનેલા પૂજા સ્થળ અંગેના નિયમો આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ પૂજા ઘર બનાવતી વખતે કે પૂજા ઘર બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પૂજા ઘર બનાવતી વખતે આ બાબતો રાખો ધ્યાનમાં

  • ઘરમાં બનાવેલ પૂજા સ્થળનું વિશેષ મહત્વ છે. તે એવી જગ્યા છે જ્યાં મહત્તમ શાંતિ અને સકારાત્મક ઉર્જા વહે છે. ભગવાન શ્રી ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિ ક્યારેય પૂજાના ઘરમાં ન રાખવી. પૂજા સ્થળ અંધારામાં ન હોવું જોઈએ.
  • ઘરના મંદિરમાં એક જ ભગવાનની બે તસવીરો કે મૂર્તિઓ ન હોવી જોઈએ. શાસ્ત્રોમાં જો આવું થાય તો શુભ કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવે છે. બને ત્યાં સુધી એક ભગવાનનું એક જ ચિત્ર રાખવું.
  • વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ઘરના પશ્ચિમ અને દક્ષિણ ભાગને અશુભ પરિણામોનું કારણ માનવામાં આવે છે, તેથી પૂજા ઘર પૂર્વ કે ઉત્તર દિશામાં જ હોવું જોઈએ.
  • જો મંદિર લાકડાનું બનેલું હોય તો તેને ઘરની દીવાલને અડીને ન રાખવું. પૂજા ઘરમાં દેવી-દેવતાઓની નજર એકબીજા પર ન પડવી જોઈએ.
  • ઘરમાં પૂજા સ્થળ શૌચાલયની નજીક ન હોવું જોઈએ. રસોડાની નજીક ક્યારેય પણ પૂજા રૂમની સ્થાપના ન કરવી જોઈએ. આ સિવાય સીડીની નીચે મંદિર ન બનાવવું જોઈએ.
  • આમ તો શિવલિંગને ઘરના મંદિરમાં રાખવું વર્જિત માનવામાં આવે છે, પરંતુ જો શિવલિંગ રાખવું હોય તો તેની સાઈઝ અંગૂઠાની સાઈઝથી મોટી ન હોવી જોઈએ. પૂજાના ઘરમાં ઘુમ્મટ અને ભઠ્ઠી ન બનાવવી જોઈએ.
  • મંદિરની નીચે પૂજા સામગ્રી, ધાર્મિક પુસ્તકો રાખવા જોઈએ. મંદિરમાં રાખવામાં આવેલી ભગવાનની મૂર્તિઓનો ચહેરો કોઈપણ વસ્તુથી ઢંકાયેલો ન હોવો જોઈએ.
  • હિંદુ ધર્મમાં ખંડિત મૂર્તિઓની પૂજા કરવી સારી નથી માનવામાં આવતી, તેથી આવી મૂર્તિઓને ક્યારેય ભૂલથી પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. ખંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવે છે. જો તમારે ક્યાંક જવું હોય તો પૂજાના ઘરને ક્યારેય તાળું ન મારવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget