શોધખોળ કરો

Vastu tips : ઘરમાં આ મૂર્તિ અથવા સ્ટેચ્યૂ રાખવાથી થાય છે ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એવી કેટલીક વસ્તુ રાખવાની સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘન, વૈભવ અને ઐશ્નર્યની પ્રાપ્તિ થાય છે.

Vastu tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એવી કેટલીક વસ્તુ રાખવાની સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘન, વૈભવ અને ઐશ્નર્યની પ્રાપ્તિ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરનું ઇન્ટિરિયર કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે વાસ્તુ મુજબ જો ઘરમાં સજાવટ કરવામાં આવે તો તેનો પ્રભાવ જીવન અને ભાગ્ય પર સીધો જ પડે છે. તેથી ઘરમાં હંમેશા એવી વસ્તુઓ રાખવી જોઇએ, જેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે, અહીં આપણે જાણીશું કે ઘરમાં કેવા પ્રકારીની મૂર્તિ રાખવી બેહદ શુભ મનાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ અનુસાર ઘરમાં હંસ રાખવો શુભ મનાય છે. તેને પ્રેમ અને શાંતિનો પ્રતીક મનાય છે. તેથી ઘરના બેડરૂમ કે ડ્રોઇંગ રૂમમાં હંસની તસવીર કે મૂર્તિ રાખી શકાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ હંસનની તસવીર કે મૂર્તિને ડ્રોઇંગ રૂમ લિવિંગ રૂમમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાય છે. પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે.

ઘરમાં એક્વેરિયમ રાખવું પણ શુભ મનાય છે. તેમાં હંમેશા રંગ બેરંગી માછલી રાખવી જોઇએ, વાસ્તુ અનુસાર રંગબેરંગી માછલી ખુશીઓનું પ્રતીક છે.  ઘરમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં ચાંદીની માછલી રાખવી પણ શુભ મનાય છે.

ઘરમાં કાચબાની મૂર્તિ કે તસવીર પણ શુભ જ મનાય છે. હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ કાચબો  ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. ઘરના ઉત્તર દિશામાં કાચબાની તસવીર અથવા મૂર્તિ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

ગાય પણ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. ઘરમાં ગાયની મૂર્તિ અથવા તસવીર રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. કહેવાય છે કે, ઘરમાં પીત્તળ કે સફેદ પત્થરની ગાયની મૂર્તિ રાખવાથી પોઝિટિવિટી આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ઊંટનું ચિત્ર કે મૂર્તિ રાખવી પણ શુભ મનાય છે. તેનાથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થાય છ.

પૂજા ઘરમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન, આ જગ્યાએ ક્યારેય ન બનાવો મંદિર

આપણા ઘરોમાં પૂજા સ્થળ હોવું ખૂબ જ જરૂરી છે. પૂજા ઘરની ગેરહાજરીને કારણે જીવનમાં નકારાત્મક શક્તિઓ રહે છે અને ઘરમાં હંમેશા કલહ અને સંઘર્ષ રહે છે. પૂજા ઘર હોવાને કારણે નિવાસ સ્થાન પર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે અને જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં ઘરમાં બનેલા પૂજા સ્થળ અંગેના નિયમો આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ પૂજા ઘર બનાવતી વખતે કે પૂજા ઘર બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પૂજા ઘર બનાવતી વખતે આ બાબતો રાખો ધ્યાનમાં

  • ઘરમાં બનાવેલ પૂજા સ્થળનું વિશેષ મહત્વ છે. તે એવી જગ્યા છે જ્યાં મહત્તમ શાંતિ અને સકારાત્મક ઉર્જા વહે છે. ભગવાન શ્રી ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિ ક્યારેય પૂજાના ઘરમાં ન રાખવી. પૂજા સ્થળ અંધારામાં ન હોવું જોઈએ.
  • ઘરના મંદિરમાં એક જ ભગવાનની બે તસવીરો કે મૂર્તિઓ ન હોવી જોઈએ. શાસ્ત્રોમાં જો આવું થાય તો શુભ કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવે છે. બને ત્યાં સુધી એક ભગવાનનું એક જ ચિત્ર રાખવું.
  • વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ઘરના પશ્ચિમ અને દક્ષિણ ભાગને અશુભ પરિણામોનું કારણ માનવામાં આવે છે, તેથી પૂજા ઘર પૂર્વ કે ઉત્તર દિશામાં જ હોવું જોઈએ.
  • જો મંદિર લાકડાનું બનેલું હોય તો તેને ઘરની દીવાલને અડીને ન રાખવું. પૂજા ઘરમાં દેવી-દેવતાઓની નજર એકબીજા પર ન પડવી જોઈએ.
  • ઘરમાં પૂજા સ્થળ શૌચાલયની નજીક ન હોવું જોઈએ. રસોડાની નજીક ક્યારેય પણ પૂજા રૂમની સ્થાપના ન કરવી જોઈએ. આ સિવાય સીડીની નીચે મંદિર ન બનાવવું જોઈએ.
  • આમ તો શિવલિંગને ઘરના મંદિરમાં રાખવું વર્જિત માનવામાં આવે છે, પરંતુ જો શિવલિંગ રાખવું હોય તો તેની સાઈઝ અંગૂઠાની સાઈઝથી મોટી ન હોવી જોઈએ. પૂજાના ઘરમાં ઘુમ્મટ અને ભઠ્ઠી ન બનાવવી જોઈએ.
  • મંદિરની નીચે પૂજા સામગ્રી, ધાર્મિક પુસ્તકો રાખવા જોઈએ. મંદિરમાં રાખવામાં આવેલી ભગવાનની મૂર્તિઓનો ચહેરો કોઈપણ વસ્તુથી ઢંકાયેલો ન હોવો જોઈએ.
  • હિંદુ ધર્મમાં ખંડિત મૂર્તિઓની પૂજા કરવી સારી નથી માનવામાં આવતી, તેથી આવી મૂર્તિઓને ક્યારેય ભૂલથી પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. ખંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવે છે. જો તમારે ક્યાંક જવું હોય તો પૂજાના ઘરને ક્યારેય તાળું ન મારવું.

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget