શોધખોળ કરો

Vastu tips : ઘરમાં આ મૂર્તિ અથવા સ્ટેચ્યૂ રાખવાથી થાય છે ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એવી કેટલીક વસ્તુ રાખવાની સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘન, વૈભવ અને ઐશ્નર્યની પ્રાપ્તિ થાય છે.

Vastu tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એવી કેટલીક વસ્તુ રાખવાની સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘન, વૈભવ અને ઐશ્નર્યની પ્રાપ્તિ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરનું ઇન્ટિરિયર કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે વાસ્તુ મુજબ જો ઘરમાં સજાવટ કરવામાં આવે તો તેનો પ્રભાવ જીવન અને ભાગ્ય પર સીધો જ પડે છે. તેથી ઘરમાં હંમેશા એવી વસ્તુઓ રાખવી જોઇએ, જેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે, અહીં આપણે જાણીશું કે ઘરમાં કેવા પ્રકારીની મૂર્તિ રાખવી બેહદ શુભ મનાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ અનુસાર ઘરમાં હંસ રાખવો શુભ મનાય છે. તેને પ્રેમ અને શાંતિનો પ્રતીક મનાય છે. તેથી ઘરના બેડરૂમ કે ડ્રોઇંગ રૂમમાં હંસની તસવીર કે મૂર્તિ રાખી શકાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ હંસનની તસવીર કે મૂર્તિને ડ્રોઇંગ રૂમ લિવિંગ રૂમમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાય છે. પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે.

ઘરમાં એક્વેરિયમ રાખવું પણ શુભ મનાય છે. તેમાં હંમેશા રંગ બેરંગી માછલી રાખવી જોઇએ, વાસ્તુ અનુસાર રંગબેરંગી માછલી ખુશીઓનું પ્રતીક છે.  ઘરમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં ચાંદીની માછલી રાખવી પણ શુભ મનાય છે.

ઘરમાં કાચબાની મૂર્તિ કે તસવીર પણ શુભ જ મનાય છે. હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ કાચબો  ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. ઘરના ઉત્તર દિશામાં કાચબાની તસવીર અથવા મૂર્તિ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

ગાય પણ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. ઘરમાં ગાયની મૂર્તિ અથવા તસવીર રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. કહેવાય છે કે, ઘરમાં પીત્તળ કે સફેદ પત્થરની ગાયની મૂર્તિ રાખવાથી પોઝિટિવિટી આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ઊંટનું ચિત્ર કે મૂર્તિ રાખવી પણ શુભ મનાય છે. તેનાથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થાય છ.

પૂજા ઘરમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન, આ જગ્યાએ ક્યારેય ન બનાવો મંદિર

આપણા ઘરોમાં પૂજા સ્થળ હોવું ખૂબ જ જરૂરી છે. પૂજા ઘરની ગેરહાજરીને કારણે જીવનમાં નકારાત્મક શક્તિઓ રહે છે અને ઘરમાં હંમેશા કલહ અને સંઘર્ષ રહે છે. પૂજા ઘર હોવાને કારણે નિવાસ સ્થાન પર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે અને જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં ઘરમાં બનેલા પૂજા સ્થળ અંગેના નિયમો આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ પૂજા ઘર બનાવતી વખતે કે પૂજા ઘર બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પૂજા ઘર બનાવતી વખતે આ બાબતો રાખો ધ્યાનમાં

  • ઘરમાં બનાવેલ પૂજા સ્થળનું વિશેષ મહત્વ છે. તે એવી જગ્યા છે જ્યાં મહત્તમ શાંતિ અને સકારાત્મક ઉર્જા વહે છે. ભગવાન શ્રી ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિ ક્યારેય પૂજાના ઘરમાં ન રાખવી. પૂજા સ્થળ અંધારામાં ન હોવું જોઈએ.
  • ઘરના મંદિરમાં એક જ ભગવાનની બે તસવીરો કે મૂર્તિઓ ન હોવી જોઈએ. શાસ્ત્રોમાં જો આવું થાય તો શુભ કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવે છે. બને ત્યાં સુધી એક ભગવાનનું એક જ ચિત્ર રાખવું.
  • વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ઘરના પશ્ચિમ અને દક્ષિણ ભાગને અશુભ પરિણામોનું કારણ માનવામાં આવે છે, તેથી પૂજા ઘર પૂર્વ કે ઉત્તર દિશામાં જ હોવું જોઈએ.
  • જો મંદિર લાકડાનું બનેલું હોય તો તેને ઘરની દીવાલને અડીને ન રાખવું. પૂજા ઘરમાં દેવી-દેવતાઓની નજર એકબીજા પર ન પડવી જોઈએ.
  • ઘરમાં પૂજા સ્થળ શૌચાલયની નજીક ન હોવું જોઈએ. રસોડાની નજીક ક્યારેય પણ પૂજા રૂમની સ્થાપના ન કરવી જોઈએ. આ સિવાય સીડીની નીચે મંદિર ન બનાવવું જોઈએ.
  • આમ તો શિવલિંગને ઘરના મંદિરમાં રાખવું વર્જિત માનવામાં આવે છે, પરંતુ જો શિવલિંગ રાખવું હોય તો તેની સાઈઝ અંગૂઠાની સાઈઝથી મોટી ન હોવી જોઈએ. પૂજાના ઘરમાં ઘુમ્મટ અને ભઠ્ઠી ન બનાવવી જોઈએ.
  • મંદિરની નીચે પૂજા સામગ્રી, ધાર્મિક પુસ્તકો રાખવા જોઈએ. મંદિરમાં રાખવામાં આવેલી ભગવાનની મૂર્તિઓનો ચહેરો કોઈપણ વસ્તુથી ઢંકાયેલો ન હોવો જોઈએ.
  • હિંદુ ધર્મમાં ખંડિત મૂર્તિઓની પૂજા કરવી સારી નથી માનવામાં આવતી, તેથી આવી મૂર્તિઓને ક્યારેય ભૂલથી પણ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. ખંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવે છે. જો તમારે ક્યાંક જવું હોય તો પૂજાના ઘરને ક્યારેય તાળું ન મારવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget