શોધખોળ કરો

Lakshmi ji: ઘરના મુખ્ય દ્વાર પર આ ચીજો હશે તો ધનની દેવી લક્ષ્મી અચૂક આપશે દસ્તક

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરનો મુખ્ય દરવાજો સ્વચ્છ હોય અને અહીં શુભ વસ્તુઓ રાખવામાં આવે તો એવા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ સાથે આવા ઘરમાં સકારાત્મકતા પણ રહે છે.

Lakshmi ji: વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરનો મુખ્ય દરવાજો સ્વચ્છ હોય અને અહીં શુભ વસ્તુઓ રાખવામાં આવે તો એવા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ સાથે આવા ઘરમાં સકારાત્મકતા પણ રહે છે.

હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ઈચ્છે છે અને ઈચ્છે છે કે તેના ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય.

વાસ્તુશાસ્ત્રમાં મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ થશે અને પૈસા અને અનાજની કમી ક્યારેય નહીં થાય. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી શુભ વાતો જણાવવામાં આવી છે જેને મુખ્ય દ્વાર પર રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આવા ઘરોમાં વાસ કરે છે.

તુલસીનો છોડઃ ઘરના મુખ્ય દરવાજા પર તુલસીનો છોડ લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને પ્રસન્ન થાય છે.

શુભ સંકેતઃ- ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુએ શુભતાની નિશાની લગાવવી અથવા તેને કુમકુમથી ચિહ્નિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી. આ સાથે પરિવારમાં ખુશીઓ આવે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.

તોરણ : કોઈપણ શુભ કાર્ય દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર તોરણ  લગાવવામાં આવે છે. તેની પાછળ એક માન્યતા છે કે તોરણ  લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તેથી જ ઘરમાં શુભ પ્રસંગે  દિવાળી જેવા શુભ અવસરો પર ઘરના મુખ્ય દરવાજા પર તોરણ મુકવામાં આવે છે.

છોડ: વાસ્તુશાસ્ત્રમાં ઘણા સકારાત્મક છોડ જણાવવામાં આવ્યા છે, જેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવી શકાય છે. પરંતુ જો તમે શુક્રવારે ઘરના મુખ્ય દરવાજા પર સુગંધિત ફૂલોના છોડ લગાવો છો તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

મા લક્ષ્મીના પગના નિશાન (પગલા) જે ઘરના મુખ્ય દરવાજા પર મા લક્ષ્મીના પગના નિશાન અથવા ચિત્ર હોય છે, ત્યાં પણ મા લક્ષ્મીનો વાસ હોય છે. આ સાથે આવા ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાસ્તુ દોષથી મુક્તિ જોઈતી હોય તો રામ નવમીએ અચૂક લાવો આ 5 વસ્તુઓ, બદલાઈ જશે તમારા ઘરનું ભાગ્ય
વાસ્તુ દોષથી મુક્તિ જોઈતી હોય તો રામ નવમીએ અચૂક લાવો આ 5 વસ્તુઓ, બદલાઈ જશે તમારા ઘરનું ભાગ્ય
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
Embed widget