શોધખોળ કરો

Lakshmi ji: ઘરના મુખ્ય દ્વાર પર આ ચીજો હશે તો ધનની દેવી લક્ષ્મી અચૂક આપશે દસ્તક

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરનો મુખ્ય દરવાજો સ્વચ્છ હોય અને અહીં શુભ વસ્તુઓ રાખવામાં આવે તો એવા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ સાથે આવા ઘરમાં સકારાત્મકતા પણ રહે છે.

Lakshmi ji: વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરનો મુખ્ય દરવાજો સ્વચ્છ હોય અને અહીં શુભ વસ્તુઓ રાખવામાં આવે તો એવા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ સાથે આવા ઘરમાં સકારાત્મકતા પણ રહે છે.

હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ઈચ્છે છે અને ઈચ્છે છે કે તેના ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય.

વાસ્તુશાસ્ત્રમાં મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ થશે અને પૈસા અને અનાજની કમી ક્યારેય નહીં થાય. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી શુભ વાતો જણાવવામાં આવી છે જેને મુખ્ય દ્વાર પર રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આવા ઘરોમાં વાસ કરે છે.

તુલસીનો છોડઃ ઘરના મુખ્ય દરવાજા પર તુલસીનો છોડ લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને પ્રસન્ન થાય છે.

શુભ સંકેતઃ- ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુએ શુભતાની નિશાની લગાવવી અથવા તેને કુમકુમથી ચિહ્નિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી. આ સાથે પરિવારમાં ખુશીઓ આવે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.

તોરણ : કોઈપણ શુભ કાર્ય દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર તોરણ  લગાવવામાં આવે છે. તેની પાછળ એક માન્યતા છે કે તોરણ  લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તેથી જ ઘરમાં શુભ પ્રસંગે  દિવાળી જેવા શુભ અવસરો પર ઘરના મુખ્ય દરવાજા પર તોરણ મુકવામાં આવે છે.

છોડ: વાસ્તુશાસ્ત્રમાં ઘણા સકારાત્મક છોડ જણાવવામાં આવ્યા છે, જેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવી શકાય છે. પરંતુ જો તમે શુક્રવારે ઘરના મુખ્ય દરવાજા પર સુગંધિત ફૂલોના છોડ લગાવો છો તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

મા લક્ષ્મીના પગના નિશાન (પગલા) જે ઘરના મુખ્ય દરવાજા પર મા લક્ષ્મીના પગના નિશાન અથવા ચિત્ર હોય છે, ત્યાં પણ મા લક્ષ્મીનો વાસ હોય છે. આ સાથે આવા ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Navsari: નવસારી આત્મહત્યા કેસ, 4 શખ્સો અને પોલીસકર્મીની ધમકીથી કંટાળી 28 વર્ષીય યુવકે ખાધો ગળેફાંસો
Navsari: નવસારી આત્મહત્યા કેસ, 4 શખ્સો અને પોલીસકર્મીની ધમકીથી કંટાળી 28 વર્ષીય યુવકે ખાધો ગળેફાંસો
Embed widget