શોધખોળ કરો

Vastu Tips For Curtain:ઘરમાં આ રંગના પડદા લગાવાથી થાય છે સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ

Vastu Tips For Curtain: વાસ્તુમાં ઘરમાં પડદાને લગતા કેટલાક ખાસ નિયમો છે. આ નિયમોનું પાલન ન કરવાથી પણ નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ ઘરના પડદા સાથે સંબંધિત વાસ્તુના આ નિયમો.

Vastu Tips For Curtain: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં સકારાત્મક કે નકારાત્મક ઉર્જા હોય છે. તેની અસર ઘરમાં રહેતા સભ્યો પર પણ પડે છે. ઘરમાં લગાવેલા પડદા ઘરની સુંદરતામાં વધારો કરે છે અને ઘરને સૂર્યપ્રકાશ અને ધૂળથી પણ બચાવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના પડદાને લગતા કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. પડદા સંબંધિત વાસ્તુના આ નિયમોનું પાલન ન કરવાથી પણ નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે ઘરના કયા રૂમમાં કયા પ્રકારના પડદા લગાવવા જોઈએ.

 ડ્રોઇંગ રૂમનો પડદો

જો ઘરમાં ડ્રોઈંગ રૂમ કે મહેમાનો માટે અલગ રૂમ હોય તો ત્યાં બ્રાઉન કે ક્રીમ રંગના પડદાનો ઉપયોગ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ઘરના મોભીનો રૂમ

ઘરના બેડરૂમ  બારી-દરવાજા પર વાદળી, ભૂરા કે કેસરી રંગના પડદા લગાવવા જોઈએ, તેનાથી ઘરના વડાનું સ્વાસ્થ્ય સારું રહે છે અને આખા ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ રંગની અસરથી ઘરના સભ્યોમાં પ્રગતિ થાય છે.

બેડરૂમનો પડદો

જો તમે નવા પરણેલા હોવ તો પડદાના રંગની પસંદગી પર વિશેષ ધ્યાન આપો. પતિ-પત્નીએ પોતાના રૂમમાં લાલ, જાંબલી કે ગુલાબી રંગના પડદા લગાવવા જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં નવી ઉર્જા આવે છે. આ ઉપરાંત પતિ-પત્ની વચ્ચે રોમાંસ વધે છે.

સ્ટડી રૂમનો  પડદો

બાળકોના અભ્યાસ ખંડમાં લીલા, વાદળી અથવા ગુલાબી પડદા લગાવો. આ રંગો શાંતિ અને સ્વાસ્થ્યના સૂચક માનવામાં આવે છે. જો સ્ટડી રૂમ હોય તો તેમાં લીલો પડદો લગાવવાથી બાળકોની એકાગ્રતા વધે છે અને તેઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.

પૂજા ઘરમાં કેવો રંગના રાખશો પડદા

ઘરનું સૌથી પવિત્ર સ્થાન પૂજાનું ઘર છે. આ રૂમમાં પડદા હંમેશા ઓરેંજ આછો પીળો હોવો જોઈએ.આ બંને રંગો શુદ્ધતાના પ્રતિક માનવામાં આવે છે. આ રંગના પડદા લગાવવાથી આખા ઘરમાં પુણ્યનું વાતાવરણ જળવાઈ રહે છે.

ઘરની શાંતિ માટે પડદાનો રંગ

જો તમારા ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય અથવા તેઓ એકબીજા સાથે ન મળતા હોય તો તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગના પડદા લગાવવા જોઈએ. તેનાથી તમારા પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે અને પરસ્પર સંબંધો પણ મજબૂત બનશે. જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી તો તમારા ઘરની ઉત્તર દિશામાં વાદળી રંગનો પડદો લગાવો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!
હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget