શોધખોળ કરો

Vastu Tips For Curtain:ઘરમાં આ રંગના પડદા લગાવાથી થાય છે સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ

Vastu Tips For Curtain: વાસ્તુમાં ઘરમાં પડદાને લગતા કેટલાક ખાસ નિયમો છે. આ નિયમોનું પાલન ન કરવાથી પણ નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ ઘરના પડદા સાથે સંબંધિત વાસ્તુના આ નિયમો.

Vastu Tips For Curtain: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં સકારાત્મક કે નકારાત્મક ઉર્જા હોય છે. તેની અસર ઘરમાં રહેતા સભ્યો પર પણ પડે છે. ઘરમાં લગાવેલા પડદા ઘરની સુંદરતામાં વધારો કરે છે અને ઘરને સૂર્યપ્રકાશ અને ધૂળથી પણ બચાવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના પડદાને લગતા કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. પડદા સંબંધિત વાસ્તુના આ નિયમોનું પાલન ન કરવાથી પણ નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે ઘરના કયા રૂમમાં કયા પ્રકારના પડદા લગાવવા જોઈએ.

 ડ્રોઇંગ રૂમનો પડદો

જો ઘરમાં ડ્રોઈંગ રૂમ કે મહેમાનો માટે અલગ રૂમ હોય તો ત્યાં બ્રાઉન કે ક્રીમ રંગના પડદાનો ઉપયોગ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ઘરના મોભીનો રૂમ

ઘરના બેડરૂમ  બારી-દરવાજા પર વાદળી, ભૂરા કે કેસરી રંગના પડદા લગાવવા જોઈએ, તેનાથી ઘરના વડાનું સ્વાસ્થ્ય સારું રહે છે અને આખા ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ રંગની અસરથી ઘરના સભ્યોમાં પ્રગતિ થાય છે.

બેડરૂમનો પડદો

જો તમે નવા પરણેલા હોવ તો પડદાના રંગની પસંદગી પર વિશેષ ધ્યાન આપો. પતિ-પત્નીએ પોતાના રૂમમાં લાલ, જાંબલી કે ગુલાબી રંગના પડદા લગાવવા જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં નવી ઉર્જા આવે છે. આ ઉપરાંત પતિ-પત્ની વચ્ચે રોમાંસ વધે છે.

સ્ટડી રૂમનો  પડદો

બાળકોના અભ્યાસ ખંડમાં લીલા, વાદળી અથવા ગુલાબી પડદા લગાવો. આ રંગો શાંતિ અને સ્વાસ્થ્યના સૂચક માનવામાં આવે છે. જો સ્ટડી રૂમ હોય તો તેમાં લીલો પડદો લગાવવાથી બાળકોની એકાગ્રતા વધે છે અને તેઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.

પૂજા ઘરમાં કેવો રંગના રાખશો પડદા

ઘરનું સૌથી પવિત્ર સ્થાન પૂજાનું ઘર છે. આ રૂમમાં પડદા હંમેશા ઓરેંજ આછો પીળો હોવો જોઈએ.આ બંને રંગો શુદ્ધતાના પ્રતિક માનવામાં આવે છે. આ રંગના પડદા લગાવવાથી આખા ઘરમાં પુણ્યનું વાતાવરણ જળવાઈ રહે છે.

ઘરની શાંતિ માટે પડદાનો રંગ

જો તમારા ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય અથવા તેઓ એકબીજા સાથે ન મળતા હોય તો તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગના પડદા લગાવવા જોઈએ. તેનાથી તમારા પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે અને પરસ્પર સંબંધો પણ મજબૂત બનશે. જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી તો તમારા ઘરની ઉત્તર દિશામાં વાદળી રંગનો પડદો લગાવો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
Embed widget