શોધખોળ કરો

Early Marriage Remedies: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ,આ મંત્રોનો કરો જાપ

Early Marriage Remedies: જ્યોતિષમાં શીઘ્ર લગ્ન માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી કુંડળીના આ દોષોને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. કેટલાક મંત્રોના જાપ દ્વારા વહેલા લગ્ન નિશ્ચિત કરી શકાય છે.

Early Marriage Remedies: જ્યોતિષમાં શીઘ્ર લગ્ન માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી કુંડળીના આ દોષોને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. કેટલાક મંત્રોના જાપ દ્વારા વહેલા લગ્ન નિશ્ચિત કરી શકાય છે.

ઘણી વખત લોકોની કુંડળીમાં એવા યોગ હોય છે જેના કારણે તેમના લગ્નજીવનમાં અનેક અવરોધો આવે છે. ઘણી કોશિશ કરવા છતાં લગ્ન ઝડપથી નક્કી થતા નથી અથવા તો ફિક્સ થયા પછી સંબંધ તૂટી જાય છે. જન્મકુંડળીમાં માંગલિક દોષ, ગુરુ અને શુક્રની અશુભ સ્થિતિ, સાતમા સ્વામીની નબળાઈ કે નવવંશ કુંડળીમાં દોષ લગ્નજીવનમાં અડચણ જેવી સમસ્યાઓ સર્જે છે.

 

જ્યોતિષમાં વહેલા લગ્ન માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી કુંડળીના આ દોષોને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. જો કે વહેલા લગ્ન માટે ઘણા જ્યોતિષીય ઉપાયો છે, પરંતુ આ મંત્રોમાં વિશેષ મહત્વ છે. જે લોકોની કુંડળીમાં આ પ્રકારની ખામીઓ હોય અથવા જેમના લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો  આ મંત્રોનો જાપ કરવો જોઈએ. આવો જાણીએ આ મંત્રો વિશે.કુંડળીમાં કોઇ દોષ હોય કે અન્ય કારણો સર લગ્નમાં વિલંબ થતો હોયજ્યાતિષીની મદદથી જન્માક્ષર બતાવીને તેના માર્ગદર્શન પર ચાલવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.

પુરૂષો માટે શીઘ્ર વિવાહનો મંત્ર

પત્નીં મનોરમાં દેહી મનોવૃત્તાનુસારિણિમ્

તારિણી દુર્ગસંસારસાગરસ્ય કુલોદ્વવામ

જે પુરૂષોને લગ્નમાં વિલંબ થતો હોય તેણે 11 વખત આ મંત્રનો જાપ કરવા જોઇએ.

યુવતીએ શીઘ્ર વિવાહ માટે કરવો આ મંત્રનો જાપ

ઓમ વર પ્રદાય શ્રી નામ

દર સોમવારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. સોમવારના દિવસે શિવ મંદિરમાં પાંચ નારિયેળ અર્પણ કર્યા બાદ આ મંત્રનો જાપની  5 માળા કરવી જોઇએ. જેનાથી શીઘ્ર વિવાહના યોગ સર્જાય છે.

ઓમ કૃષ્ણગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા:

આ મંત્રનો 108 વાર જાપ કરવાથી અવિવાહિતના લગ્ન જલ્દી થાય છે. આ મંત્રનો જાપ કરવાથી ભગવાન કૃષ્ણની વિશેષ  કૃપા પ્રાપ્ત થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget