શોધખોળ કરો

Early Marriage Remedies: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ,આ મંત્રોનો કરો જાપ

Early Marriage Remedies: જ્યોતિષમાં શીઘ્ર લગ્ન માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી કુંડળીના આ દોષોને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. કેટલાક મંત્રોના જાપ દ્વારા વહેલા લગ્ન નિશ્ચિત કરી શકાય છે.

Early Marriage Remedies: જ્યોતિષમાં શીઘ્ર લગ્ન માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી કુંડળીના આ દોષોને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. કેટલાક મંત્રોના જાપ દ્વારા વહેલા લગ્ન નિશ્ચિત કરી શકાય છે.

ઘણી વખત લોકોની કુંડળીમાં એવા યોગ હોય છે જેના કારણે તેમના લગ્નજીવનમાં અનેક અવરોધો આવે છે. ઘણી કોશિશ કરવા છતાં લગ્ન ઝડપથી નક્કી થતા નથી અથવા તો ફિક્સ થયા પછી સંબંધ તૂટી જાય છે. જન્મકુંડળીમાં માંગલિક દોષ, ગુરુ અને શુક્રની અશુભ સ્થિતિ, સાતમા સ્વામીની નબળાઈ કે નવવંશ કુંડળીમાં દોષ લગ્નજીવનમાં અડચણ જેવી સમસ્યાઓ સર્જે છે.

 

જ્યોતિષમાં વહેલા લગ્ન માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી કુંડળીના આ દોષોને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. જો કે વહેલા લગ્ન માટે ઘણા જ્યોતિષીય ઉપાયો છે, પરંતુ આ મંત્રોમાં વિશેષ મહત્વ છે. જે લોકોની કુંડળીમાં આ પ્રકારની ખામીઓ હોય અથવા જેમના લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો  આ મંત્રોનો જાપ કરવો જોઈએ. આવો જાણીએ આ મંત્રો વિશે.કુંડળીમાં કોઇ દોષ હોય કે અન્ય કારણો સર લગ્નમાં વિલંબ થતો હોયજ્યાતિષીની મદદથી જન્માક્ષર બતાવીને તેના માર્ગદર્શન પર ચાલવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.

પુરૂષો માટે શીઘ્ર વિવાહનો મંત્ર

પત્નીં મનોરમાં દેહી મનોવૃત્તાનુસારિણિમ્

તારિણી દુર્ગસંસારસાગરસ્ય કુલોદ્વવામ

જે પુરૂષોને લગ્નમાં વિલંબ થતો હોય તેણે 11 વખત આ મંત્રનો જાપ કરવા જોઇએ.

યુવતીએ શીઘ્ર વિવાહ માટે કરવો આ મંત્રનો જાપ

ઓમ વર પ્રદાય શ્રી નામ

દર સોમવારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. સોમવારના દિવસે શિવ મંદિરમાં પાંચ નારિયેળ અર્પણ કર્યા બાદ આ મંત્રનો જાપની  5 માળા કરવી જોઇએ. જેનાથી શીઘ્ર વિવાહના યોગ સર્જાય છે.

ઓમ કૃષ્ણગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા:

આ મંત્રનો 108 વાર જાપ કરવાથી અવિવાહિતના લગ્ન જલ્દી થાય છે. આ મંત્રનો જાપ કરવાથી ભગવાન કૃષ્ણની વિશેષ  કૃપા પ્રાપ્ત થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!  

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget