શોધખોળ કરો

Raksha Bandhan 2023: આ વર્ષે રક્ષાબંધન ક્યારે? જાણો રાખડી બાંધવા માટેનું શુભ મૂહૂર્ત શું છે

આ વર્ષે રક્ષાબંધન ઉજવવા માટે તમારે ધીરજ રાખવી પડશે. સાવન અને અધિક મહિનાના લાંબા સમયના કારણે, આ યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કે પંચાંગ અનુસાર આ વર્ષે રાખડીનો શુભ સમય કયો છે.

Raksha Bandhan 2023 date: આ વર્ષે રક્ષાબંધન ઉજવવા માટે તમારે ધીરજ રાખવી પડશે. સાવન અને ભાદ્ર મહિનાના લાંબા સમયના કારણે આ યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કે પંચાંગ અનુસાર આ વર્ષે રાખડીનો શુભ સમય કયો છે.

હિન્દુ ધર્મમાં રક્ષાબંધનને ભાઈ-બહેનના પ્રેમનું પર્વ  કહેવામાં આવે છે. આ માત્ર તહેવાર નથી, પરંતુ આ તહેવાર ભાઈ-બહેનના સંબંધોને નવપલ્વિત કરે  છે. આ વર્ષે રક્ષાબંધન પર રવિ યોગ બની રહ્યો છે, જેના કારણે આ તહેવારનું મહત્વ વધી ગયું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ શુભ છે. આ યોગ ભાઇ બહેનના સંબંધ માટે ખુબ જ શુભ છે અને દુષ્રભાવથી દૂર રાખે છે.

આ વખતે રક્ષાબંધન કયા દિવસે પડશે તે અંગે લોકોમાં શંકા છે. આ તહેવાર સાવન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમા અથવા કાજરી પૂર્ણિમા પર રક્ષા સૂત્ર બાંધવાની પરંપરા રહી છે. આ પરંપરા વૈદિક કાળથી ચાલી આવે છે, જે મધ્યયુગીન ભારતમાં આ પર્વ  રાખી તરીકે ઓળખાતું હતું. માન્યતાઓ અનુસાર, રાખડીમાં ભદ્રકાળનું ધ્યાન રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવાથી સંબંધો પર ખરાબ અસર પડે છે. ચાલો જાણીએ રાખી બાંધવાના યોગ્ય અને શુભ સમય વિશે શું છે.

રક્ષાબંધન કયારે છે?

હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે સાવન 59 દિવસનો છે. આવો સંયોગ વર્ષો પછી બની રહ્યો છે. અધિક માસના કારણે  સમગ્ર તહેવારમાં વિલંબ જોવા મળશે.

પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે. જો કે રક્ષાબંધનના દિવસે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. ભદ્રકાળમાં અશુભ સમય હોય છે, તેથી બહેનોએ તેમના ભાઈઓના કાંડા પર રાખડી માત્ર શુભ સમયે જ બાંધવી જોઈએ.

રાખડી બાંધવાનો શુભ સમય

પંચાંગ અનુસાર, દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. સાવન પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 10:59 થી શરૂ થશે. ભદ્રા પૂર્ણિમાની તિથિથી શરૂ થશે, જે રાત્રે 09:02 સુધી ચાલશે. શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં શ્રાવણી પર્વ મનાવવાનો નિષેધ જણાવવામાં આવ્યો છે અને આ દિવસે ભદ્રાનો કાળ 09:02 સુધી રહેશે. આ સમય પછી જ રાખડી બાંધવી વધુ યોગ્ય રહેશે.પૌરાણિક માન્યતા અનુસાર બપોરનો સમય રાખડી બાંધવા માટે શુભ છે, પરંતુ જો બપોરનો સમય ભદ્રા કાળ હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ ગણાય છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!
Sun Transit 2026: સૂર્યનું મૃગશિરા નક્ષત્રમાં ગોચર, 15 જૂન પછી આ રાશિઓની લોટરી લાગશે!
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget