શોધખોળ કરો

Raksha Bandhan 2023: આ વર્ષે રક્ષાબંધન ક્યારે? જાણો રાખડી બાંધવા માટેનું શુભ મૂહૂર્ત શું છે

આ વર્ષે રક્ષાબંધન ઉજવવા માટે તમારે ધીરજ રાખવી પડશે. સાવન અને અધિક મહિનાના લાંબા સમયના કારણે, આ યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કે પંચાંગ અનુસાર આ વર્ષે રાખડીનો શુભ સમય કયો છે.

Raksha Bandhan 2023 date: આ વર્ષે રક્ષાબંધન ઉજવવા માટે તમારે ધીરજ રાખવી પડશે. સાવન અને ભાદ્ર મહિનાના લાંબા સમયના કારણે આ યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કે પંચાંગ અનુસાર આ વર્ષે રાખડીનો શુભ સમય કયો છે.

હિન્દુ ધર્મમાં રક્ષાબંધનને ભાઈ-બહેનના પ્રેમનું પર્વ  કહેવામાં આવે છે. આ માત્ર તહેવાર નથી, પરંતુ આ તહેવાર ભાઈ-બહેનના સંબંધોને નવપલ્વિત કરે  છે. આ વર્ષે રક્ષાબંધન પર રવિ યોગ બની રહ્યો છે, જેના કારણે આ તહેવારનું મહત્વ વધી ગયું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ શુભ છે. આ યોગ ભાઇ બહેનના સંબંધ માટે ખુબ જ શુભ છે અને દુષ્રભાવથી દૂર રાખે છે.

આ વખતે રક્ષાબંધન કયા દિવસે પડશે તે અંગે લોકોમાં શંકા છે. આ તહેવાર સાવન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમા અથવા કાજરી પૂર્ણિમા પર રક્ષા સૂત્ર બાંધવાની પરંપરા રહી છે. આ પરંપરા વૈદિક કાળથી ચાલી આવે છે, જે મધ્યયુગીન ભારતમાં આ પર્વ  રાખી તરીકે ઓળખાતું હતું. માન્યતાઓ અનુસાર, રાખડીમાં ભદ્રકાળનું ધ્યાન રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવાથી સંબંધો પર ખરાબ અસર પડે છે. ચાલો જાણીએ રાખી બાંધવાના યોગ્ય અને શુભ સમય વિશે શું છે.

રક્ષાબંધન કયારે છે?

હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે સાવન 59 દિવસનો છે. આવો સંયોગ વર્ષો પછી બની રહ્યો છે. અધિક માસના કારણે  સમગ્ર તહેવારમાં વિલંબ જોવા મળશે.

પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે. જો કે રક્ષાબંધનના દિવસે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. ભદ્રકાળમાં અશુભ સમય હોય છે, તેથી બહેનોએ તેમના ભાઈઓના કાંડા પર રાખડી માત્ર શુભ સમયે જ બાંધવી જોઈએ.

રાખડી બાંધવાનો શુભ સમય

પંચાંગ અનુસાર, દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. સાવન પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 10:59 થી શરૂ થશે. ભદ્રા પૂર્ણિમાની તિથિથી શરૂ થશે, જે રાત્રે 09:02 સુધી ચાલશે. શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં શ્રાવણી પર્વ મનાવવાનો નિષેધ જણાવવામાં આવ્યો છે અને આ દિવસે ભદ્રાનો કાળ 09:02 સુધી રહેશે. આ સમય પછી જ રાખડી બાંધવી વધુ યોગ્ય રહેશે.પૌરાણિક માન્યતા અનુસાર બપોરનો સમય રાખડી બાંધવા માટે શુભ છે, પરંતુ જો બપોરનો સમય ભદ્રા કાળ હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ ગણાય છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
Today's Horoscope: 4 એપ્રિલ શનિવાર, આજે આ 5 રાશિની ચમકશે કિસ્મત, જાણો કેવો પસાર થશે દિવસ
Today's Horoscope: 4 એપ્રિલ શનિવાર, આજે આ 5 રાશિની ચમકશે કિસ્મત, જાણો કેવો પસાર થશે દિવસ
Today's Horoscope: ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
Gulab Jamun History: કેવી રીતે થઈ હતી ગુલાબ જાંબુની શોધ, જાણો કયા મુઘલ સમ્રાટ સાથે છે કનેક્શન?
Gulab Jamun History: કેવી રીતે થઈ હતી ગુલાબ જાંબુની શોધ, જાણો કયા મુઘલ સમ્રાટ સાથે છે કનેક્શન?
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Embed widget