શોધખોળ કરો

Shardiya Navratri 2024: નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ, જાણો કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત અને વિધિ

આ વર્ષે નવરાત્રી ગુરૂવારથી શરૂ થઇ રહી છે. જેથી માતાજી પાલખીમાં સવાર થઇને પધારશે,. જાણીએ ઘટસ્થાપનનું શુભ મુૂહૂર્ત અને વિધિ

Shardiya Navratri 2024: અશ્વિન મહિનાની શારદીય નવરાત્રિ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે ઘટસ્થાપન માટે બે ખૂબ જ શુભ મુહૂર્ત રચાઈ રહ્યા છે. જાણો શારદીય નવરાત્રિમાં કલશ સ્થાપિત કરવાનો શુભ મૂહૂર્ત અને વિધિ

ઘટસ્થાપના માટે શુભ મૂહૂર્ત

કલશ સ્થાપના માટે સવારનો શુભ સમય સવારે 6:15 થી 7:22 સુધીનો છે. તમને સવારે ઘાટ સ્થાપના માટે 1 કલાક 6 મિનિટનો સમય મળશે. આ ઉપરાંત બપોરના સમયે કલશની સ્થાપના કરવાનો સમય પણ અભિજીત મુહૂર્તમાં છે. આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

કેવી રીતે કરશો ઘટસ્થાપન

  • નવરાત્રીના પહેલા જે સ્થાને પૂજા કરવાની છે, તે સ્થાન પવિત્ર કરો.
  •  સ્નાન કર્યાં બાદ પૂજા વિધિ શરૂ કરો.
    પૂજા સમયે  લાલ વસ્ત્રો પહેરો.
  • સૌ પ્રથમ દીપક પ્રગટાવો અને ગણેશ અને મા દુર્ગાનું આહવાન કરો
  •  આસન બિછાવો તેના પર   ગણેશજી અને મા દુર્ગાની તસવીર અથવા મૂર્તિની સ્થાપના કરો.
  • બાદ કળશ સ્થાપના માટે તાંબાના કળશમાં જળ ભરો તેમાં સોપારી સિક્કો નાખો
  •  કલશને ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવું શુભ માનવામાં આવે છે. 
  •  કલશના મુખ પર મૌલી (નાડાછડી) બાંધો. મૌલી સાથે નારિયેળ સાથે લાલ ચુનરી બાંધો. આંબા પાંચ  પાન પર તેને કળશ પર રાખો અને તેના પર આ નારિયેળ મૂકો.
  • હવે મા દુર્ગા ગણેશ અને કળશનું ચંદન ધૂપ દીપ આપીને પુષ્પ અર્પણ કરીને ષોડસોપચારે પૂજા કરો. બાદ થાળ ધરાવો અને આરતી કરો. 

આ વર્ષે અશ્વિન શુક્લ પક્ષની એકમ  તિથિ 3જી ઓક્ટોબરના ગુરુવારના  રોજ સવારે 12.18 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ સવારે 02.58 વાગ્યા સુધી રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે 06.15 થી 07.22 સુધીનો છે.

આ વર્ષે અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3જી ઓક્ટોબરના રોજ સવારે 12.18 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ સવારે 02.58 વાગ્યા સુધી રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે 06.15 થી 07.22 સુધીનો છે.

શારદીય નવરાત્રિમાં મહાષ્ટમી અને દુર્ગાનવમીના દિવસો સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે. આ વખતે નવરાત્રિમાં અષ્ટમી 11મી ઓક્ટોબરે છે અને મહાનવમી 12મી ઓક્ટોબર 2024ના રોજ છે.

વર્ષ 2024ની શારદીય નવરાત્રિમાં મા દુર્ગા પાલખીમાં સવાર થશે, કારણ કે આ વર્ષે ગુરુવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જો ગુરુવારથી નવરાત્રિ શરૂ થાય છે તો માતા દેવી પાલખીમાં બેસીને પૃથ્વી પર આવે છે.

 શારદીય નવરાત્રીની 9 દેવીઓ - મા શૈલપુત્રી, મા બ્રહ્મચારિણી, મા ચંદ્રઘંટા, મા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રી, મા મહાગૌરી, મા સિદ્ધિદાત્રી.

નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુએ રાખવો જોઈએ.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ગુરૂવારનો દિવસ કઇ રાશિને ફળશે અને કઇ રાશિએ રહેવું સાવધાન, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ કઇ રાશિને ફળશે અને કઇ રાશિએ રહેવું સાવધાન, જાણો રાશિફળ
Akshaya Tritiya 2026 Shubh Yog: અક્ષય તૃતિયાના અવસરે બની રહ્યો છે શુભ સંયોગ, આ 4 રાશિ પર થશે ધનવર્ષો
Akshaya Tritiya 2026 Shubh Yog: અક્ષય તૃતિયાના અવસરે બની રહ્યો છે શુભ સંયોગ, આ 4 રાશિ પર થશે ધનવર્ષો
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયા ક્યારે છે? જાણો સોનું, વાહન ખરીદવાનું શુભ મૂહૂર્ત
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયા ક્યારે છે? જાણો સોનું, વાહન ખરીદવાનું શુભ મૂહૂર્ત
Aaj Nu Rashifal : આ 4 રાશિ માટે ખતરાની ઘંટી,રોકાણ માટે સમય નથી યોગ્ય,જાણો રાશિફળ
Aaj Nu Rashifal : આ 4 રાશિ માટે ખતરાની ઘંટી,રોકાણ માટે સમય નથી યોગ્ય,જાણો રાશિફળ

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ
Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
Embed widget