શોધખોળ કરો

Shardiya Navratri 2024: નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ, જાણો કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત અને વિધિ

આ વર્ષે નવરાત્રી ગુરૂવારથી શરૂ થઇ રહી છે. જેથી માતાજી પાલખીમાં સવાર થઇને પધારશે,. જાણીએ ઘટસ્થાપનનું શુભ મુૂહૂર્ત અને વિધિ

Shardiya Navratri 2024: અશ્વિન મહિનાની શારદીય નવરાત્રિ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે ઘટસ્થાપન માટે બે ખૂબ જ શુભ મુહૂર્ત રચાઈ રહ્યા છે. જાણો શારદીય નવરાત્રિમાં કલશ સ્થાપિત કરવાનો શુભ મૂહૂર્ત અને વિધિ

ઘટસ્થાપના માટે શુભ મૂહૂર્ત

કલશ સ્થાપના માટે સવારનો શુભ સમય સવારે 6:15 થી 7:22 સુધીનો છે. તમને સવારે ઘાટ સ્થાપના માટે 1 કલાક 6 મિનિટનો સમય મળશે. આ ઉપરાંત બપોરના સમયે કલશની સ્થાપના કરવાનો સમય પણ અભિજીત મુહૂર્તમાં છે. આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

કેવી રીતે કરશો ઘટસ્થાપન

  • નવરાત્રીના પહેલા જે સ્થાને પૂજા કરવાની છે, તે સ્થાન પવિત્ર કરો.
  •  સ્નાન કર્યાં બાદ પૂજા વિધિ શરૂ કરો.
    પૂજા સમયે  લાલ વસ્ત્રો પહેરો.
  • સૌ પ્રથમ દીપક પ્રગટાવો અને ગણેશ અને મા દુર્ગાનું આહવાન કરો
  •  આસન બિછાવો તેના પર   ગણેશજી અને મા દુર્ગાની તસવીર અથવા મૂર્તિની સ્થાપના કરો.
  • બાદ કળશ સ્થાપના માટે તાંબાના કળશમાં જળ ભરો તેમાં સોપારી સિક્કો નાખો
  •  કલશને ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવું શુભ માનવામાં આવે છે. 
  •  કલશના મુખ પર મૌલી (નાડાછડી) બાંધો. મૌલી સાથે નારિયેળ સાથે લાલ ચુનરી બાંધો. આંબા પાંચ  પાન પર તેને કળશ પર રાખો અને તેના પર આ નારિયેળ મૂકો.
  • હવે મા દુર્ગા ગણેશ અને કળશનું ચંદન ધૂપ દીપ આપીને પુષ્પ અર્પણ કરીને ષોડસોપચારે પૂજા કરો. બાદ થાળ ધરાવો અને આરતી કરો. 

આ વર્ષે અશ્વિન શુક્લ પક્ષની એકમ  તિથિ 3જી ઓક્ટોબરના ગુરુવારના  રોજ સવારે 12.18 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ સવારે 02.58 વાગ્યા સુધી રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે 06.15 થી 07.22 સુધીનો છે.

આ વર્ષે અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3જી ઓક્ટોબરના રોજ સવારે 12.18 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ સવારે 02.58 વાગ્યા સુધી રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે 06.15 થી 07.22 સુધીનો છે.

શારદીય નવરાત્રિમાં મહાષ્ટમી અને દુર્ગાનવમીના દિવસો સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે. આ વખતે નવરાત્રિમાં અષ્ટમી 11મી ઓક્ટોબરે છે અને મહાનવમી 12મી ઓક્ટોબર 2024ના રોજ છે.

વર્ષ 2024ની શારદીય નવરાત્રિમાં મા દુર્ગા પાલખીમાં સવાર થશે, કારણ કે આ વર્ષે ગુરુવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જો ગુરુવારથી નવરાત્રિ શરૂ થાય છે તો માતા દેવી પાલખીમાં બેસીને પૃથ્વી પર આવે છે.

 શારદીય નવરાત્રીની 9 દેવીઓ - મા શૈલપુત્રી, મા બ્રહ્મચારિણી, મા ચંદ્રઘંટા, મા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રી, મા મહાગૌરી, મા સિદ્ધિદાત્રી.

નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુએ રાખવો જોઈએ.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal : મેષ સહિત આ રાશિની નોકરીના તલાશ થશે પૂર્ણ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal : મેષ સહિત આ રાશિની નોકરીના તલાશ થશે પૂર્ણ, જાણો 12 રાશિનું ફળાદેશ
Shaniwar Na Upay: શનિવારના શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય,ધન-ધાન્યની થશે પ્રાપ્તિ
Shaniwar Na Upay: શનિવારના શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય,ધન-ધાન્યની થશે પ્રાપ્તિ
Today's Horoscope: વૃષભ, મિથુન સહિત આ રાશિના લોકો માટે રહેશે ઉત્તમ દિવસ, જાણો શનિવારનું ફળાદેશ
Today's Horoscope: વૃષભ, મિથુન સહિત આ રાશિના લોકો માટે રહેશે ઉત્તમ દિવસ, જાણો શનિવારનું ફળાદેશ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | તાપનું ટોર્ચર | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણીના વિવાદ | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | વર્દીના વિવાદ | ABP Asmita LIVE
Ambalal Patel Weather Forecast : ગુજરાતમાં ગરમીનો ત્રાસ વધશે: અંબાલાલ પટેલની ચેતવણી
PM Modi in West Bengal: PM મોદીએ શપથ મંચથી અનોખા અંદાજમાં બંગાળની જનતાનો આભાર વ્યક્ત કર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
TamilNadu CM oath ceremony: તમિલનાડુમાં હવે વિજયરાજ, થલપતિ વિજયે CM પદના લીધા શપથ
TamilNadu CM oath ceremony: તમિલનાડુમાં હવે વિજયરાજ, થલપતિ વિજયે CM પદના લીધા શપથ
આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!
આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
તમિલનાડુમાં વિજય સરકાર! રાજ્યપાલે કેરળ પ્રવાસ રદ કરી વિજયને મળવા બોલાવ્યા, જાણો વિગત
તમિલનાડુમાં વિજય સરકાર! રાજ્યપાલે કેરળ પ્રવાસ રદ કરી વિજયને મળવા બોલાવ્યા, જાણો વિગત
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
PM મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અમૃત પર્વ દરમિયાન કરશે મહાપૂજા, પહેલીવાર યોજાશે કુંભ અભિષેક
PM મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અમૃત પર્વ દરમિયાન કરશે મહાપૂજા, પહેલીવાર યોજાશે કુંભ અભિષેક
Embed widget