શોધખોળ કરો

Shrawan 2024: શ્રાવણ માસ કેમ છે મહાદેવને સમર્પિત, જાણો તેની પાછળનું રહસ્ય

Shrawan 2024:શ્રાવણ માસ મહાદેવને કેમ પ્રિય છે? શું આપ જાણો છો, શ્રાવણ માસ શિવજીને પ્રિય હોવાનું કારણ એક પૌરાણિક કથામાં છુપાયેલુ છે. શું છે આ પૌરાણિક કથા જાણીએ

Shrawan 2024: હાલ મહાદેવને સમર્પિત શ્રાવણ માસ ચાલી રહ્યો છે.   આ સમય દરમિયાન ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ  પદાર્થથી અભિષેક  કરવામાં આવે છે. શ્રાવણ  માસમાં વ્રત રાખીને દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કર્યા હતા. તેથી આ માસનું મહત્વ વધુ વધી ગયું છે.

શ્રાવણ  મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. તે સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે. દરેક શ્રાવણ સોમવાર અને શિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા, ઉપવાસ અને જલાભિષેક કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ સમય દરમિયાન ભક્તો ગંગાજળ સહિત પાવન જળ અને દૂધ સહિતના પદાર્થ શિવલિંગને  ચઢાવે છે અને મંદિરોમાં શિવની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવને શ્રાવણ  મહિનો આટલો પ્રિય કેમ છે તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

શ્રાવણ માસ સંબંધિત પૌરાણિક કથા

સ્કંદ પુરાણ અનુસાર, ભગવાન શિવે સનતકુમારને કહ્યું હતું કે ,તેમને શ્રાવન મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનાની દરેક તિથિ અને વ્રત એક ઉત્સવ સમાન છે. જ્યારે સનતકુમારે શિવને શ્રાવણ પ્રિય હોવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું,  આ માસમાં જ પાર્વતીને  પતિ તરીકે મળવાનું  વચન મળ્યુ હતું.                                                                                      

જ્યારે દેવી સતીએ તેમના પિતા દક્ષના ઘરે બલિદાન અગ્નિમાં પોતાનો જીવ આપ્યો, ત્યારે તેણીનો હિમાચલમાં રાણી મૈનાના ઘરે પાર્વતી તરીકે પુનર્જન્મ થયો. યુવાવસ્થાથી જ પાર્વતીએ શ્રાવણ માસમાં ઉપવાસ કરીને સખત ઉપવાસ કર્યા અને મને પ્રસન્ન કરી લગ્ન કર્યા, એટલા માટે આ મહિનો મહાદેવને પ્રિય છે. માન્યતા છે કે, આ માસમાં જે પણ કન્યા પાર્વતીની જેમઉપવાસ અને મહાદેવની વિધિવત પૂજા કરે છે તેમને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget