શોધખોળ કરો

Ganesh Chaturthi 2025: અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની જળમાં કેમ કરાઇ વિસર્જિત, જાણો રોચક ગાથા

Ganesh Chaturthi 2025: એક તરફ જ્યાં ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણેશની સ્થાપના કરવામાં આવે છે ત્યાં અનંત ચતુર્દશીના દિવસે જળાશય, નદી કે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. જાણો શા માટે આવું કરવામાં આવે છે.

  Ganesh Chaturthi 2025:દરેક ઘરમાં ગણેશ ચતુર્થીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમે બધા ગણપતિ બાપ્પાને અમારા ઘરે આમંત્રિત કરવા માટે ઉત્સાહિત છે, આ તહેવાર 27મી ઓગસ્ટથી શરૂ થશે અને 6મી સપ્ટેમ્બર એટલે કે અનંત ચતુર્દશી સુધી ચાલશે.

 એક તરફ જ્યાં ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણેશની સ્થાપના કરવામાં આવે છે ત્યાં અનંત ચતુર્દશીના દિવસે તેમના દેવતા જળાશય, નદી કે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. જાણો શા માટે આવું કરવામાં આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર, મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના માટે ગણેશજીનું આહ્વાન કર્યું હતું. તેમણે તેમને મહાભારત લખવા વિનંતી કરી. ગણેશજીએ તેમની પ્રાર્થના સ્વીકારી પણ તેમણે એક શરત મૂકી કે 'જ્યારે હું લખવાનું શરૂ કરીશ, ત્યારે હું કલમ બંધ નહીં કરું, જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરીશ'. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે પ્રભુ તમે દેવતાઓમાં અગ્રિમ છો, જ્ઞાન અને બુદ્ધિના દાતા છો અને હું એક સરળ ઋષિ છું. જો હું કોઈ શ્લોકમાં ભૂલ કરું તો તમારે તે શ્લોક સુધારીને લખવો પડશે.

ગણપતિજીએ તેમની સંમતિ આપી અને લેખન કાર્ય દિવસ-રાત ચાલુ થયું અને આ કારણે ગણેશજીને થાકવું પડ્યું, પરંતુ તેમને પાણી પીવાની પણ મનાઈ હતી. તેથી, ગણપતિજીના શરીરનું તાપમાન વધી ગયું. તેથી વેદ વ્યાસે તેમના શરીર પર માટી લગાવી અને ભાદ્રપદ શુક્લ ચતુર્થીના રોજ ગણેશજીની પૂજા કરી. માટીનો લેપ સુકાયા બાદ ગણેશજીનું શરીર જકડાઈ ગયું, તેથી જ ગણેશજીને પાર્થિવ ગણેશ નામ મળ્યું.

મહાભારતનું લેખન કાર્ય 10 દિવસ સુધી ચાલ્યું અને લેખન કાર્ય અનંત ચતુર્દશી પર પૂર્ણ થયું.

 જ્યારે વેદ વ્યાસે જોયું કે ગણપતિના શરીરનું તાપમાન હજુ પણ ઘણું વધારે છે અને તેના શરીર પરની માટી સુકાઈ રહી છે અને પડી રહી છે, ત્યારે વેદ વ્યાસે તેને જળમાં અર્પણ કર્યાં.  આ દસ દિવસો દરમિયાન વેદ વ્યાસે ગણેશજીને ખાવા માટે વિવિધ વસ્તુઓ આપી. તેથી ગણેશ ચતુર્થી પર ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી મન, વચન, કાર્ય અને ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે.

માટીના ગણેશ બનાવો-ધાર્મિક માન્યતા અનુસાર માટીના ગણેશની મૂર્તિ પાંચ તત્વો એટલે કે જમીન, જળ, વાયુ, અગ્નિ અને આકાશનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી દરેક ઘર-પંડાલમાં માટીની સ્થાપના કરવી જોઈએ.ગણેશની પૂજા કરવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
Embed widget