શોધખોળ કરો

JEE–MAIN 2024 સત્ર-I પરીક્ષામાં નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

સુરત : સુરતમાં ઘોડદોડ રોડ ખાતે આવેલી દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા, નારાયણે ફરી એકવાર JEE – MAIN 2024 સત્ર-I માં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કર્યા છે. 

સુરત : સુરતમાં ઘોડદોડ રોડ ખાતે આવેલી દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા, નારાયણે ફરી એકવાર JEE – MAIN 2024 સત્ર-I માં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કર્યા છે. 

નારાયણ કોચિંગ સેન્ટરના નેશનલ એકેડેમિક હેડ, શ્રી શ્યામ ભૂષણ સાહેબશ્રીએ જણાવ્યું હતું કે, નારાયણે રેકોર્ડબ્રેક આઠ વિદ્યાર્થીઓએ એકંદરે 100 પર્સેન્ટાઇલ અને 300 માંથી 300 પરફેક્ટ સ્કોર ધરાવતા છ વિદ્યાર્થીઓ સાથે દેશનું નેતૃત્વ કરીને ઇતિહાસ રચ્યો છે. 

એમ સાઈ તેજા (100 %ile, 300/300), શૈક સૂરજ (100 %ile, 300/300), આર્યન પ્રકાશ (100 %ile, 300/300), એમ. અનૂપ (100 %ile, 300/300), રોહન સાંઈ પબ્બા (100 %ile, 300/300), એચ. વિદિથ (100 %ile, 300/300), તવ્વા દિનેશ રેડી (100 %ile) તથા અમોઘ અગ્રવાલ (100 %ile) નારાયણના રાષ્ટ્રીય સ્તરના ટોપર્સ છે. 

નારાયણાના પશ્ચિમ ઝોનના વડા શ્રી નીતિશ શર્મા અને સુરત સેન્ટરના નિયામક શ્રી કપિલ ચૌહાણે આ ઉત્કૃષ્ટ પરિણામ માટે સુરત કેન્દ્રના તમામ અગિયાર ટોપર્સને અભિનંદન પાઠવ્યા છે. 

રોમિલ સોજીત્રા (99.85 %ile), વિરાજ પીઠવા (99.81 %ile), મુકુંદ રાખોલીયા (99.71 %ile), જૈમિન ગાંગાણી (99.69 %ile), દેવાંગ વૈષ્ણવ (99.58 %ile), જેન્યા દોશી (99.52 %ile), શ્રેયા બાદ (99.51 %ile), દિવમ શાહ (99.34 %ile), શ્લોક પટેલ (99.17 %ile), સિદ્ધ જૈન (99.17 %ile) અને યશ મયુર મોદી (99.11 %ile) સુરત બ્રાન્ચ ટોપર્સ છે. 

તેમણે કહ્યું કે, અમારી પાસે સુરતની તમામ સંસ્થાઓમાં 99 થી વધુ પર્સેન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારી સૌથી વધુ છે.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Pakistan Attack News Live: રોજારી પૂંછમાં Loc પર ફાયરિંગ, 7 આતંકી ઠાર,ઉરીમાં એક મહિલાનું મોત
India Pakistan Attack News Live: રોજારી પૂંછમાં Loc પર ફાયરિંગ, 7 આતંકી ઠાર,ઉરીમાં એક મહિલાનું મોત
બલૂચ લેખક મીર યારે બલૂચિસ્તાનની સ્વતંત્રતાનો કર્યો દાવો, ભારત પાસે દિલ્હીમાં માંગી એમ્બેસી
બલૂચ લેખક મીર યારે બલૂચિસ્તાનની સ્વતંત્રતાનો કર્યો દાવો, ભારત પાસે દિલ્હીમાં માંગી એમ્બેસી
India Pakistan war: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર કસ્ટડીમાં લેવાયાના અહેવાલ, શમશાદ મિર્ઝા નવા જનરલ બની શકે છે!
India Pakistan war: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર કસ્ટડીમાં લેવાયાના અહેવાલ, શમશાદ મિર્ઝા નવા જનરલ બની શકે છે!
ભારત પાકિસ્તાન વચ્ચે ભયાનક યુદ્ધ: ભારતે INS વિક્રાંતથી કરાચી પર હુમલો કર્યો, ઇસ્લામાબાદ સહિત અનેક શહેરો પર મિસાઈલ ડ્રોન છોડ્યા
ભારત પાકિસ્તાન વચ્ચે ભયાનક યુદ્ધ: ભારતે INS વિક્રાંતથી કરાચી પર હુમલો કર્યો, ઇસ્લામાબાદ સહિત અનેક શહેરો પર મિસાઈલ ડ્રોન છોડ્યા
વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન મુદ્દે આ દેશોને ચોખ્ખુ કહી દીધું - 'અમે દરેક ઉશ્કેરણીનો કડક જવાબ આપીશું'
વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન મુદ્દે આ દેશોને ચોખ્ખુ કહી દીધું - 'અમે દરેક ઉશ્કેરણીનો કડક જવાબ આપીશું'
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભય વચ્ચે મોટો નિર્ણય: ગુજરાતના મુન્દ્રા પોર્ટ બંધ કરાયું, તમામ કામકાજ બંધ કરાયા
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભય વચ્ચે મોટો નિર્ણય: ગુજરાતના મુન્દ્રા પોર્ટ બંધ કરાયું, તમામ કામકાજ બંધ કરાયા
પાકિસ્તાને ભારત પર હુમલો કરતાં ગુજરાતમાં એલર્ટઃ કચ્છ અને બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં બ્લેકઆઉટ
પાકિસ્તાને ભારત પર હુમલો કરતાં ગુજરાતમાં એલર્ટઃ કચ્છ અને બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં બ્લેકઆઉટ
ભારતીય સેનાનો પાકિસ્તાન પર વળતો પ્રહાર: પાકિસ્તાનના JF 17 અને F 16 સહિત ૩ ફાઈટર જેટ અને ૮ મિસાઈલ તોડી પાડ્યા
ભારતીય સેનાનો પાકિસ્તાન પર વળતો પ્રહાર: પાકિસ્તાનના JF 17 અને F 16 સહિત ૩ ફાઈટર જેટ અને ૮ મિસાઈલ તોડી પાડ્યા
Embed widget