શોધખોળ કરો

PM Pranam Scheme: શું છે પીએમ પ્રણામ યોજના જેનો બજેટમાં નાણામંત્રીએ કર્યો ઉલ્લેખ, જાણો સમગ્ર માહિતી

PM Pranam Scheme: નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નાણામંત્રીએ દેશના વિવિધ વર્ગોને રાહત આપવા માટે ઘણી જાહેરાતો કરી છે.

PM Pranam Scheme: નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ(Finance Minister Nirmala Sitharaman) એ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નાણામંત્રીએ દેશના વિવિધ વર્ગોને રાહત આપવા માટે ઘણી જાહેરાતો કરી છે. તેમાં મહિલાઓ, મધ્યમ વર્ગ, યુવાનો અને ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. જ્યાં સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં મધ્યમ વર્ગને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. સાથે જ ખેડૂતોની તરફેણમાં અનેક જાહેરાતો કરવામાં આવી છે. બુધવારે બજેટ ભાષણમાં નાણામંત્રીએ એગ્રીકલ્ચર મેનેજમેન્ટ સ્કીમ એટલે કે પીએમ-પ્રણામ સ્કીમ (
PM Pranam Scheme )નો ઉલ્લેખ કર્યો હતો. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કરે છે.

ખેડૂતોને શું ફાયદો થશે?

પીએમ પ્રણામ યોજના વિગતો દ્વારા, કેન્દ્ર સરકાર કેમિકલ રસાયણોનો ઉપયોગ ઘટાડીને વૈકલ્પિક ખાતરોનો ઉપયોગ વધારવા માંગે છે. આ યોજના રાજ્યોમાં કેમિકસ ખાતરોનો ઉપયોગ ઘટાડશે અને કૃષિને કેમિકલ મુક્ત બનાવવામાં મદદ કરશે. તેનાથી ખેડૂતોને લાંબા ગાળે મોટો ફાયદો થશે.

બજેટમાં ખેડૂતો માટે આ જાહેરાત કરવામાં આવી છે

તો બીજી તરફ, ખેડૂતોને મદદ કરવા માટે સમૃદ્ધિ કાર્યક્રમ ચલાવવામાં આવશે, જે અંતર્ગત હવે 63,000 કૃષિ મંડળીઓનું કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે માછલી ઉછેરને પ્રોત્સાહિત કરવા માટે એક પેટા યોજના શરૂ કરવામાં આવશે, જેના માટે સરકાર કુલ 6,000 રૂપિયા ફાળવી રહી છે. આ સાથે હવે કિસાન ક્રેડિટ વધારીને 20 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

બજેટની કેટલીક મોટી બાબતો

બજેટ 2023 માં કરોડો કરદાતાઓને મોટી રાહત આપતા, નાણામંત્રીએ જાહેરાત કરી કે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પહેલા આ મર્યાદા માત્ર 5 લાખ રૂપિયા હતી. નવી ટેક્સ મર્યાદા મુજબ હવે 0 થી 3 લાખ રૂપિયા સુધી 0 ટેક્સ લાગશે. જેમાં 3 થી 6 લાખ રૂપિયા પર 5 ટકા, 6 થી 9 લાખ રૂપિયા 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયા 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયા 20 ટકા અને રૂપિયા 15 લાખથી વધુ 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ સાથે નાણામંત્રીએ જાહેરાત કરી કે રેલવેમાં કુલ 2.4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જે 2014ના રેલ બજેટ કરતાં લગભગ 9 ગણું વધારે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Embed widget