શોધખોળ કરો

Budgets 2024: ભારત બનશે દુનિયાનું સૌથી મોટું મોબાઇલ માર્કેટ, બજેટ બાદ ઉડી ચીનની ઊંઘ

Union Budget 2024-25: નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું સામાન્ય બજેટ રજૂ કરી દીધુ છે. બજેટમાં રેલવે માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી

Union Budget 2024-25: નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું સામાન્ય બજેટ રજૂ કરી દીધુ છે. બજેટમાં રેલવે માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સામાન્ય બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખશે.

મોબાઇલ ફોન થશે સસ્તાં - 
નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક ઈન્ડસ્ટ્રીને મોટી રાહત આપી છે. 2024નું બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું હતું કે મોબાઈલ ચાર્જર અને મોબાઈલ ફોન પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશે. તેમણે કહ્યું કે મોબાઈલ ફોન અને ચાર્જર જેવી વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકા સુધી ઘટાડવામાં આવશે, ત્યારબાદ મોબાઈલ ફોન અને ચાર્જરની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે.

મોબાઇલ પાર્ટ્સની ફીમાં છૂટછાટ - 
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં સ્થાનિક ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે, તેથી તેને પ્રોત્સાહન આપવા માટે, મોબાઇલ પાર્ટ્સ, પીવીસી અને મોબાઇલના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ભાગો પરની કસ્ટમ ડ્યુટી 15 ટકા ઘટાડવામાં આવશે. .

ભારત બનશે સ્માર્ટફોનનું સૌથી મોટુ માર્કેટ  
નાણામંત્રીની આ જાહેરાત બાદ ભારત વિશ્વનું સૌથી મોટું મોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. હજુ પણ ભારતમાં દર મહિને કરોડો મોબાઈલ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ આ બજેટ પછી તેમાં વધુ વધારો થવાની આશા છે. ઘણી મોબાઈલ કંપનીઓ ભારતમાં તેમના ફોનનું ઉત્પાદન કરી રહી છે, જેમાં Apple, Samsung, Xiaomi, Google, Oppo, Realme જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી ચીનની હાલત ખરાબ થશે, કારણ કે અત્યારે ચીન સૌથી વધુ ઈલેક્ટ્રોનિક પ્રૉડક્ટ્સનું ઉત્પાદન કરી રહ્યું છે પરંતુ સરકારના આ નિર્ણયથી ભારત ચીનનું સ્થાન લઈ શકે છે.

લોકોને મળશે રોજગાર 
મેન્યૂફેક્ચરિંગમાં વધારો થવાથી લોકોને રોજગારી પણ મળશે, કારણ કે નવા પ્લાન્ટ્સ સ્થપાશે અને પહેલાથી અસ્તિત્વમાં રહેલા પ્લાન્ટ તેમની ઉત્પાદન ક્ષમતા વધારશે. ઓછી કસ્ટમ ડ્યૂટીનો ફાયદો એ છે કે ભારતમાં ઉત્પાદન કરવું સરળ બનશે, કારણ કે કાચો માલ અન્ય દેશોમાંથી આવે છે. સરકારના આ નિર્ણયથી ચીનને મોટું નુકસાન થશે.

                                                                                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget