શોધખોળ કરો

SBI બાદ આ બેંકે વધાર્યા ચાર્જ, જાણો શું છે નવા દર

1/4
બેંકે ચેક રિટર્નને લઈને પણ ચાર્જમાં ફેરફાર કર્યો છે. એક કરોડ રૂપિયાથી વધારેના પેમેન્ટનો ચેક રિટર્ન થવા પર 2000 રૂપિયા અને ચેક બાઉન્સ થવા પર 2500 રૂપિયા ચાર્જ લાગશે. સાથે જ પીએનબીએ મહાનગરોમાં જુદા જુદા પ્રકારના લોકરની સુવિધાના ચાર્જમાં પણ વધારો કર્યો છે. બેંકે મોટ્રો બ્રાન્ચમાં સ્મોલ, મીડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ સાઈઝના લોકર્સના ચાર્જીસ, ક્રમશઃ 1500 રૂપિયા, 3500 રૂપિયા, 5500 રૂપિયા અને 10,000 રૂપિયા કર્યા છે. પહેલા આ ચાર્જીસ ક્રમશઃ 1200 રૂપિયા, 2800 રૂપિયા, 4500 રૂપિયા અને 8000 રૂપિયા હતા.
બેંકે ચેક રિટર્નને લઈને પણ ચાર્જમાં ફેરફાર કર્યો છે. એક કરોડ રૂપિયાથી વધારેના પેમેન્ટનો ચેક રિટર્ન થવા પર 2000 રૂપિયા અને ચેક બાઉન્સ થવા પર 2500 રૂપિયા ચાર્જ લાગશે. સાથે જ પીએનબીએ મહાનગરોમાં જુદા જુદા પ્રકારના લોકરની સુવિધાના ચાર્જમાં પણ વધારો કર્યો છે. બેંકે મોટ્રો બ્રાન્ચમાં સ્મોલ, મીડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ સાઈઝના લોકર્સના ચાર્જીસ, ક્રમશઃ 1500 રૂપિયા, 3500 રૂપિયા, 5500 રૂપિયા અને 10,000 રૂપિયા કર્યા છે. પહેલા આ ચાર્જીસ ક્રમશઃ 1200 રૂપિયા, 2800 રૂપિયા, 4500 રૂપિયા અને 8000 રૂપિયા હતા.
2/4
કોઈ અન્ય શાખામાં 5000 રૂપિયાથી વધારે જમા કરાવવા પર તમારે પ્રતિ હજારે 1 રૂપિયા ચાર્જ આપવો પડશે. જોકે પ્રતિ ટ્રાન્ઝેક્શન તમારે ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે શાખા શહેરની બહાર હોય તો તમારે પ્રતિ હજાર 2 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને મિનિમમ 25 રૂપિયા આપવાના રહેશે.
કોઈ અન્ય શાખામાં 5000 રૂપિયાથી વધારે જમા કરાવવા પર તમારે પ્રતિ હજારે 1 રૂપિયા ચાર્જ આપવો પડશે. જોકે પ્રતિ ટ્રાન્ઝેક્શન તમારે ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે શાખા શહેરની બહાર હોય તો તમારે પ્રતિ હજાર 2 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને મિનિમમ 25 રૂપિયા આપવાના રહેશે.
3/4
અત્યાર સુધી તમે પંજાબ નેશનલ બેંકની કોઈ અન્ય શાખામાં રૂપિયા જમા કરાવો છો તો તમારે 25 રૂપિયાથી વધારે જમા કરાવવા પર ચાર્જ ચૂકવવો પડતો હતો. જોકે, તમે હોમ બ્રાન્ચમાં રૂપિયા જમા કરાવો છો તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
અત્યાર સુધી તમે પંજાબ નેશનલ બેંકની કોઈ અન્ય શાખામાં રૂપિયા જમા કરાવો છો તો તમારે 25 રૂપિયાથી વધારે જમા કરાવવા પર ચાર્જ ચૂકવવો પડતો હતો. જોકે, તમે હોમ બ્રાન્ચમાં રૂપિયા જમા કરાવો છો તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
4/4
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ હવે પંજાબ નેશનલ બેંકે પણ ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે. જો તમે પંજાબ નેશનલ બેંકની અન્ય શાખામાં 5000 રૂપિયાથી વધારે રકમ જમા કરાવશો તો તમારે વધારે ચાર્જ આપવો પડશે. આ નવો નિયમ 1 સપ્ટેમ્બર 2017થી લાગુ થઈ જશે. એટલું જ નહીં, જો એક જ શહેરમાં અન્ય બ્રાન્ચમાં જમા કરાવશો તો પણ ચાર્જ ચૂકવવો પડશે.
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ હવે પંજાબ નેશનલ બેંકે પણ ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે. જો તમે પંજાબ નેશનલ બેંકની અન્ય શાખામાં 5000 રૂપિયાથી વધારે રકમ જમા કરાવશો તો તમારે વધારે ચાર્જ આપવો પડશે. આ નવો નિયમ 1 સપ્ટેમ્બર 2017થી લાગુ થઈ જશે. એટલું જ નહીં, જો એક જ શહેરમાં અન્ય બ્રાન્ચમાં જમા કરાવશો તો પણ ચાર્જ ચૂકવવો પડશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
Embed widget