શોધખોળ કરો

૩ વર્ષમાં ATM કોઇ કામના જ નહિ રહે, જાણો હાલમાં કેટલું ટ્રાન્ઝેક્શન થાય છે રોકડમાં

1/6
નવી દિલ્હીઃ જયપુરમાં ચાલતા સાહિત્ય મહોત્સવમાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત એક ચર્ચામાં સામેલ થયા હતા. ચર્ચાને બ્રેવ ન્યૂ વર્લ્ડઃ ધ વર્ચ્યુઅલ ઇકોનોમી એન્ડ બિયોન્ડનું ટાઈટલ આપવામાં આવ્યું હતું જેમાં ડિજિટલ અર્થવ્યવસ્થા વિષય પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન અમિતાભ કાંતે કહ્યું કે, ડિજિટલ અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધવા માટે નોટબંધી જરૂરી હતી.
નવી દિલ્હીઃ જયપુરમાં ચાલતા સાહિત્ય મહોત્સવમાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત એક ચર્ચામાં સામેલ થયા હતા. ચર્ચાને બ્રેવ ન્યૂ વર્લ્ડઃ ધ વર્ચ્યુઅલ ઇકોનોમી એન્ડ બિયોન્ડનું ટાઈટલ આપવામાં આવ્યું હતું જેમાં ડિજિટલ અર્થવ્યવસ્થા વિષય પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન અમિતાભ કાંતે કહ્યું કે, ડિજિટલ અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધવા માટે નોટબંધી જરૂરી હતી.
2/6
તેમણે કહ્યું, આપણે એક મોટી ઉથલ પાથલ વચ્ચે છીએ. હાલમાં 85 ટકા લેવડ દેવડ રોકડમાં થાય છે. તેનાથી કાળાનાણાં માટે વધુ તક ઉભી થઈ રહી છે પરંતુ આપણે મોબાઈલ ફોનની દુનિયામાં અસામાન્ય વૃદ્ધિ જોવા મળી છે. એટલ કે કેશલેસ અર્થવ્યવસ્થા માટે આધારભૂત માળખું આપણી પાસે છે.
તેમણે કહ્યું, આપણે એક મોટી ઉથલ પાથલ વચ્ચે છીએ. હાલમાં 85 ટકા લેવડ દેવડ રોકડમાં થાય છે. તેનાથી કાળાનાણાં માટે વધુ તક ઉભી થઈ રહી છે પરંતુ આપણે મોબાઈલ ફોનની દુનિયામાં અસામાન્ય વૃદ્ધિ જોવા મળી છે. એટલ કે કેશલેસ અર્થવ્યવસ્થા માટે આધારભૂત માળખું આપણી પાસે છે.
3/6
તેમણે વધુમાં આગળ જણાવ્યું કે, દેશમાં આવતા ૩ વર્ષમાં એટીએમ કોઇના કામના નહી રહે. એટીએમ પોતાની પ્રાસંગિકતા ગુમાવી દેશે. આ ઉપરાંત અન્ય ટોચના સરકારી અધિકારીઓએ પણ જણાવ્યુ હતુ કે, દેશ ટુંક સમયમાં એક રોકડ રહિત અર્થવ્યવસ્થામાં પરિવર્તીત થઇ જશે અને સ્થિતિ એવી આવી જશે કે જેમાં આવતા કેટલાક વર્ષોમાં રોકડ આપતા જેવા મશીનો કોઇ કામના જ નહી રહે.
તેમણે વધુમાં આગળ જણાવ્યું કે, દેશમાં આવતા ૩ વર્ષમાં એટીએમ કોઇના કામના નહી રહે. એટીએમ પોતાની પ્રાસંગિકતા ગુમાવી દેશે. આ ઉપરાંત અન્ય ટોચના સરકારી અધિકારીઓએ પણ જણાવ્યુ હતુ કે, દેશ ટુંક સમયમાં એક રોકડ રહિત અર્થવ્યવસ્થામાં પરિવર્તીત થઇ જશે અને સ્થિતિ એવી આવી જશે કે જેમાં આવતા કેટલાક વર્ષોમાં રોકડ આપતા જેવા મશીનો કોઇ કામના જ નહી રહે.
4/6
અધિકારીઓમાં આ ભરોસો દેશમાં મોબાઇલ થકી થઇ રહેલ લેવડ-દેવડને કારણે ઉભો થયો છે. તેઓનુ કહેવુ છે કે આટલા ઓછા સમયમાં આવુ થવુ કોઇ મુશ્કેલ નથી કારણ કે આ માટે આધારભુત માળખુ તૈયાર થઇ રહેલ છે.
અધિકારીઓમાં આ ભરોસો દેશમાં મોબાઇલ થકી થઇ રહેલ લેવડ-દેવડને કારણે ઉભો થયો છે. તેઓનુ કહેવુ છે કે આટલા ઓછા સમયમાં આવુ થવુ કોઇ મુશ્કેલ નથી કારણ કે આ માટે આધારભુત માળખુ તૈયાર થઇ રહેલ છે.
5/6
હાલમાં જ ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી સચિવ બનેલ અરૂણા સુંદર રાજને કેન્યાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, કેન્યામાં બેંકોની સંખ્યા ઓછી છે અને ટેક્નોલોજીમાં પણ જોઈએ એવી કોઈ પ્રગતિ થઈ નથી છતાં પણ ત્યાં 50-60 ટકા લેવડ દેવડ ફોન દ્વારા થાય છે.
હાલમાં જ ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી સચિવ બનેલ અરૂણા સુંદર રાજને કેન્યાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, કેન્યામાં બેંકોની સંખ્યા ઓછી છે અને ટેક્નોલોજીમાં પણ જોઈએ એવી કોઈ પ્રગતિ થઈ નથી છતાં પણ ત્યાં 50-60 ટકા લેવડ દેવડ ફોન દ્વારા થાય છે.
6/6
સુંદરરાજને કહ્યું કે, એક વખત જ્યારે ચાર મોટી ટેલીકોમ કંપનીઓ ડિજિટલ બેન્કિંગ તરફ સંપૂર્ણ રીતે વળી જશે, જે આવતા વર્ષે જ થશે. ત્યારે કેશલેસ અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળશે. જોકે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ આ ચર્ચામાં સામેલ અનેક લોકોએ સવાલ પણ ઉઠાવ્યા હતા.
સુંદરરાજને કહ્યું કે, એક વખત જ્યારે ચાર મોટી ટેલીકોમ કંપનીઓ ડિજિટલ બેન્કિંગ તરફ સંપૂર્ણ રીતે વળી જશે, જે આવતા વર્ષે જ થશે. ત્યારે કેશલેસ અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળશે. જોકે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ આ ચર્ચામાં સામેલ અનેક લોકોએ સવાલ પણ ઉઠાવ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget