શોધખોળ કરો

ATMથી પૈસા ઉપાડવા પડી શકે છે મોંઘાં, જાણો પ્રતિ ટ્રાંઝેક્શન પર કેટલો ચૂકવવો પડશે ચાર્જ?

1/5
 પાંચથી વધુ વખત એટીએમ ટ્રાંજેક્શન કરવા પર 20 રૂપિયા સુધી ચાર્જ ભોગવવો પડી શકે છે. હાલમાં તમામ બેન્ક એટીએમ પર થતા ટ્રાંઝેક્શન માટે 15 રૂપિયા અને નોન કેશ ટ્રાંઝેક્શન કરવા પર ખાતામાથી 5 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. આ ચાર્જ દર મહિને ફ્રીમાં મળતા ટ્રાંઝેક્શન ઉપર લાગે છે.
પાંચથી વધુ વખત એટીએમ ટ્રાંજેક્શન કરવા પર 20 રૂપિયા સુધી ચાર્જ ભોગવવો પડી શકે છે. હાલમાં તમામ બેન્ક એટીએમ પર થતા ટ્રાંઝેક્શન માટે 15 રૂપિયા અને નોન કેશ ટ્રાંઝેક્શન કરવા પર ખાતામાથી 5 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. આ ચાર્જ દર મહિને ફ્રીમાં મળતા ટ્રાંઝેક્શન ઉપર લાગે છે.
2/5
 સીએટીએમઆઈનો તર્ક છે કે છેલ્લા કેટલાક દિવસોમાં એટીએમનો ઉપયોગ ખૂબજ મોટા પ્રમાણમાં શરૂ થયો છે. જેથી એટીએમને ઓપરેટ કરવા માટે અને પોતાનો ચાર્જ વસૂલવા માટે ઈન્ટરચેન્જ રેટ વધારવામાં આવે.
સીએટીએમઆઈનો તર્ક છે કે છેલ્લા કેટલાક દિવસોમાં એટીએમનો ઉપયોગ ખૂબજ મોટા પ્રમાણમાં શરૂ થયો છે. જેથી એટીએમને ઓપરેટ કરવા માટે અને પોતાનો ચાર્જ વસૂલવા માટે ઈન્ટરચેન્જ રેટ વધારવામાં આવે.
3/5
 સીએટીએમઆઈનો તર્ક છે કે છેલ્લા કેટલાક દિવસોમાં એટીએમનો ઉપયોગ ખૂબજ મોટા પ્રમાણમાં શરૂ થયો છે. જેથી એટીએમને ઓપરેટ કરવા માટે અને પોતાનો ચાર્જ વસૂલવા માટે ઈન્ટરચેન્જ રેટ વધારવામાં આવે.
સીએટીએમઆઈનો તર્ક છે કે છેલ્લા કેટલાક દિવસોમાં એટીએમનો ઉપયોગ ખૂબજ મોટા પ્રમાણમાં શરૂ થયો છે. જેથી એટીએમને ઓપરેટ કરવા માટે અને પોતાનો ચાર્જ વસૂલવા માટે ઈન્ટરચેન્જ રેટ વધારવામાં આવે.
4/5
 રિઝર્વ બેન્કે એટીએમ પર થતા ટ્રાંઝેક્શન માટે કડક નિયમો બનાવી દીધા છે. જેના બાદ એટીએમ ઓપરેટર્સ ટ્રાંજેક્શન ચાર્જ વધારવાની માંગ કરી રહ્યાં છે. એટીએમ ઈન્ડસ્ટ્રીએ ટ્રાંઝેક્શન પર 3-5 રૂપિયા વધારવાની માગ કરી છે. જેથી વધુ સારી રીતે ઓપરેટ કરી કરી શકાય.
રિઝર્વ બેન્કે એટીએમ પર થતા ટ્રાંઝેક્શન માટે કડક નિયમો બનાવી દીધા છે. જેના બાદ એટીએમ ઓપરેટર્સ ટ્રાંજેક્શન ચાર્જ વધારવાની માંગ કરી રહ્યાં છે. એટીએમ ઈન્ડસ્ટ્રીએ ટ્રાંઝેક્શન પર 3-5 રૂપિયા વધારવાની માગ કરી છે. જેથી વધુ સારી રીતે ઓપરેટ કરી કરી શકાય.
5/5
 નવી દિલ્હી: હાલમાં ભલે એટીએમ ખાલી થઈ ગયા હોય, પરંતુ જલ્દીજ બેન્ક કસ્ટમર્સને ટ્રાંઝેક્શન પર મોટો ઝટકો લાગી શકે છે. કંફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી (CATMi)એ એવી માંગ ઉઠાવી છે કે તેની સીધી અસર એટીએમ ચાર્જ પર પડશે.
નવી દિલ્હી: હાલમાં ભલે એટીએમ ખાલી થઈ ગયા હોય, પરંતુ જલ્દીજ બેન્ક કસ્ટમર્સને ટ્રાંઝેક્શન પર મોટો ઝટકો લાગી શકે છે. કંફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી (CATMi)એ એવી માંગ ઉઠાવી છે કે તેની સીધી અસર એટીએમ ચાર્જ પર પડશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Embed widget