શોધખોળ કરો

બીજાના ખાતામાં રોકડા જમા કરાવ્યા તો મર્યા સમજો, જાણો કેટલી સજા થઈ શકે છે?

1/4
નવી દિલ્હીઃ પોતાની બિનહિસાબી રોકડને કોઈને બેંક ખાતામાં જમા કરાવનારાઓને આવકવેરા વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, આવા કિસ્સામાં નવા બેનામી ટ્રાન્ઝેક્શન કાયદા હેઠલ પગલાં લેવામાં આવશે. આ કાયદા હેઠળ બેનામી વ્યવહાર કરનારને દંડ અને વધુમાં વદુ સાત વર્ષની સજા કરવાની જોગવાઈ છે.
નવી દિલ્હીઃ પોતાની બિનહિસાબી રોકડને કોઈને બેંક ખાતામાં જમા કરાવનારાઓને આવકવેરા વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, આવા કિસ્સામાં નવા બેનામી ટ્રાન્ઝેક્શન કાયદા હેઠલ પગલાં લેવામાં આવશે. આ કાયદા હેઠળ બેનામી વ્યવહાર કરનારને દંડ અને વધુમાં વદુ સાત વર્ષની સજા કરવાની જોગવાઈ છે.
2/4
જૂની નોટના બદલામાં નવી નોટ વટાવવાના શંકાસ્પદ કેસ પકડી પાડવા આવકવેરા વિભાગે ૮૦ જેટલા સર્વે કર્યા હતા અને ૩૦ જેટલા સર્ચ હાથ ધર્યા હતા, જેમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની બેનામી આવક માલૂમ પડી છે.
જૂની નોટના બદલામાં નવી નોટ વટાવવાના શંકાસ્પદ કેસ પકડી પાડવા આવકવેરા વિભાગે ૮૦ જેટલા સર્વે કર્યા હતા અને ૩૦ જેટલા સર્ચ હાથ ધર્યા હતા, જેમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની બેનામી આવક માલૂમ પડી છે.
3/4
૮ નવેમ્બરથી શરૂ થયેલા આ ઓપરેશનમાં દેશભરમાંથી ૫૦ કરોડ રૂપિયાની રોકડ જપ્ત થઈ છે. સ્થાવર અને જંગમ બન્ને મિલકત પર લાગુ થતો આ કાયદો ૧ નવેમ્બરથી અમલી બની ગયો છે. આ કાયદા અંતર્ગત રકમ જમા કરાવનારી વ્યક્તિ અને જે વ્યક્તિની ગેરકાયદેસર સંપત્તિ ખાતેદારે તેના એકાઉન્ટમાં એડજસ્ટ કરી હોય તે બન્નેને ગુનેગાર ઠરાવાશે અને સંપત્તિ પણ જપ્ત થઈ જશે.
૮ નવેમ્બરથી શરૂ થયેલા આ ઓપરેશનમાં દેશભરમાંથી ૫૦ કરોડ રૂપિયાની રોકડ જપ્ત થઈ છે. સ્થાવર અને જંગમ બન્ને મિલકત પર લાગુ થતો આ કાયદો ૧ નવેમ્બરથી અમલી બની ગયો છે. આ કાયદા અંતર્ગત રકમ જમા કરાવનારી વ્યક્તિ અને જે વ્યક્તિની ગેરકાયદેસર સંપત્તિ ખાતેદારે તેના એકાઉન્ટમાં એડજસ્ટ કરી હોય તે બન્નેને ગુનેગાર ઠરાવાશે અને સંપત્તિ પણ જપ્ત થઈ જશે.
4/4
ચેતવણી આપતા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બીજાની બિનહિસાબી રોકડ પોતાના ખાતામાં જમા કરનાર કે પચી જે વ્યક્તિની રોકડ ગેરકાયદે જમા થઈ હશે તે બન્ને સામે કાયદેસરની કામગીરી હાથ ધરીને વિભાગ રકમ જપ્ત કરી શકસે. સીબીડીટીએ આવા વ્યવહારો પર નજર રાખવા આવકવેરા વિભાગને સૂચના આપી છે. બીજાના ખાતામાં બિનહિસાબી રોકડ જમા કરાવનારને લાભાર્થી અને જેના ખાતામાં રોકડ જમા થઈ હશે તેને કાયદા પ્રમાણે બેનામીદાર જાહેર કરવામાં આવશે.
ચેતવણી આપતા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બીજાની બિનહિસાબી રોકડ પોતાના ખાતામાં જમા કરનાર કે પચી જે વ્યક્તિની રોકડ ગેરકાયદે જમા થઈ હશે તે બન્ને સામે કાયદેસરની કામગીરી હાથ ધરીને વિભાગ રકમ જપ્ત કરી શકસે. સીબીડીટીએ આવા વ્યવહારો પર નજર રાખવા આવકવેરા વિભાગને સૂચના આપી છે. બીજાના ખાતામાં બિનહિસાબી રોકડ જમા કરાવનારને લાભાર્થી અને જેના ખાતામાં રોકડ જમા થઈ હશે તેને કાયદા પ્રમાણે બેનામીદાર જાહેર કરવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Embed widget