શોધખોળ કરો

30 એપ્રિલ સુધી બેંક એકાઉન્ટને કરો આધાર સાથે લિંક્ડ, નહીં તો તમારું બચત ખાતું થઈ જશે બ્લોક

1/5
આ એક્ટ અંતર્ગત નાણાંકીય ઇન્સ્ટિટ્યૂટ્સને 1 જુલાઈ 2014થી 31 ઓગસ્ટ 2015 સુધી તમામ ખાનગી અને કંપની એકાઉન્ટ્સન માટે સેલ્ફ અટેસ્ટેટ આપવાનું રહેશે. મ્યૂચ્યુઅલ ફંડ અને અન્ય નાણાંકીય સંસ્થાએ નવા નિયમો અંતર્ગત પોતાના સ્વ પ્રમાણિક કરવાના કામ પૂરા કરવા માટે પોતાના ગ્રાહકોને કહ્યું છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે, જે ગ્રાહક સ્વ પ્રમાણિત નહીં કરે તે પોતાના બેંક ખાતામાંથી કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.
આ એક્ટ અંતર્ગત નાણાંકીય ઇન્સ્ટિટ્યૂટ્સને 1 જુલાઈ 2014થી 31 ઓગસ્ટ 2015 સુધી તમામ ખાનગી અને કંપની એકાઉન્ટ્સન માટે સેલ્ફ અટેસ્ટેટ આપવાનું રહેશે. મ્યૂચ્યુઅલ ફંડ અને અન્ય નાણાંકીય સંસ્થાએ નવા નિયમો અંતર્ગત પોતાના સ્વ પ્રમાણિક કરવાના કામ પૂરા કરવા માટે પોતાના ગ્રાહકોને કહ્યું છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે, જે ગ્રાહક સ્વ પ્રમાણિત નહીં કરે તે પોતાના બેંક ખાતામાંથી કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.
2/5
એફએટીસીએ ભારત અને અમેરિકાની વચ્ચે 31 ઓગસ્ટ 2015ના રોજ એક સંધિ પર સાઈન કરવામાં આવ્યા બાદ આવા ખાતાધારકોની નાણાંકીય લેવડ દેવડની જાણકારી એક બીજા સાથે શેર કરવામાં આવે છે. તેને વિદેશી ખાતા ટેક્સ ક્રિયાન્વયન કાયદા ફોરન એકાઉન્ટ ટેક્સ કમ્પિલિયન્સ એક્ટનું નામ આપવામાં આવ્યું.
એફએટીસીએ ભારત અને અમેરિકાની વચ્ચે 31 ઓગસ્ટ 2015ના રોજ એક સંધિ પર સાઈન કરવામાં આવ્યા બાદ આવા ખાતાધારકોની નાણાંકીય લેવડ દેવડની જાણકારી એક બીજા સાથે શેર કરવામાં આવે છે. તેને વિદેશી ખાતા ટેક્સ ક્રિયાન્વયન કાયદા ફોરન એકાઉન્ટ ટેક્સ કમ્પિલિયન્સ એક્ટનું નામ આપવામાં આવ્યું.
3/5
 આકવેરા વિભાગે કહ્યું કે, જો એકાઉન્ટને બ્લોક કરવામાં આવે તો એકાઉન્ટ હોલ્ડર નિર્ધારિત પ્રક્રિયા પૂરી કર્યા બાદ જ ખાતું ફરી ચાલુ કરાવી શકશે. જોકે પહેલા બેંકેઓ એ પ્રોસેસ 31 ઓગસ્ટ, 2016 સુધી પૂરી કરવાની હતી પરંતુ ફી આઈટી વિભાગે આ તારીખ 30 એપ્રિલ, 2017 સુધી લંબાવી હતી અને હવે તેને આગળ વધારવામાં નહીં આવે.
આકવેરા વિભાગે કહ્યું કે, જો એકાઉન્ટને બ્લોક કરવામાં આવે તો એકાઉન્ટ હોલ્ડર નિર્ધારિત પ્રક્રિયા પૂરી કર્યા બાદ જ ખાતું ફરી ચાલુ કરાવી શકશે. જોકે પહેલા બેંકેઓ એ પ્રોસેસ 31 ઓગસ્ટ, 2016 સુધી પૂરી કરવાની હતી પરંતુ ફી આઈટી વિભાગે આ તારીખ 30 એપ્રિલ, 2017 સુધી લંબાવી હતી અને હવે તેને આગળ વધારવામાં નહીં આવે.
4/5
 ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું છે કે, નાણાંકીય સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે, તે સ્વ પ્રમાણિત મેળવી લે. જે ખાતા ધારક 30 એપ્રિલ, 2017 સુધી સ્વ પ્રમાણિક ન કરે તો તેને બેંક ખાતા બંધ કરવામાં આવશે. જેના કારણે આવા ખાતામાં બેંક ખાતાધારકને કોઈ લેવડ દેવડ કરવા નહીં દે.
ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું છે કે, નાણાંકીય સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે, તે સ્વ પ્રમાણિત મેળવી લે. જે ખાતા ધારક 30 એપ્રિલ, 2017 સુધી સ્વ પ્રમાણિક ન કરે તો તેને બેંક ખાતા બંધ કરવામાં આવશે. જેના કારણે આવા ખાતામાં બેંક ખાતાધારકને કોઈ લેવડ દેવડ કરવા નહીં દે.
5/5
નવી દિલ્હીઃ જો બેંકમાં તમારું કોઈપણ એકાઉન્ટ હોય તો તેને સેલ્ફ અટેસ્ટ એટલે કે સ્વ પ્રમાણિક કરાવી લો નહીંતર એકાઉન્ટ બ્લોક થઈ જશે. જો તમારું બેંક ખાતુ 1 જુલાઈ 2014થી 31 ઓગસ્ટ 2015ની વચ્ચે ખુલ્યું છે તો તેને ઝડપથી સેલ્ફ અટેસ્ટ કરાવી લો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પિલિયન્સ એક્ટ (એફએટીસીએ) અંતર્ગત આ આદેશ આપ્યો છે. તમામ બેંક ખાતા ધારકોએ આ કાર્યવાહી 30 એપ્રિલ સુધી પૂરી કરવાની રહેશે નહીં તર તમારું બેંક ખાતું બ્લોક કરી દેવામાં આવશે.
નવી દિલ્હીઃ જો બેંકમાં તમારું કોઈપણ એકાઉન્ટ હોય તો તેને સેલ્ફ અટેસ્ટ એટલે કે સ્વ પ્રમાણિક કરાવી લો નહીંતર એકાઉન્ટ બ્લોક થઈ જશે. જો તમારું બેંક ખાતુ 1 જુલાઈ 2014થી 31 ઓગસ્ટ 2015ની વચ્ચે ખુલ્યું છે તો તેને ઝડપથી સેલ્ફ અટેસ્ટ કરાવી લો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પિલિયન્સ એક્ટ (એફએટીસીએ) અંતર્ગત આ આદેશ આપ્યો છે. તમામ બેંક ખાતા ધારકોએ આ કાર્યવાહી 30 એપ્રિલ સુધી પૂરી કરવાની રહેશે નહીં તર તમારું બેંક ખાતું બ્લોક કરી દેવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget