શોધખોળ કરો
નોટબંધી બાદ કેટલા લોકોએ ભર્યો ઇન્કમટેક્સ, મંત્રી પિયુષ ગોયલે બજેટ-2019માં કર્યો આ ખુલાસો
1/4

ગોયલે કહ્યું કે, ગયા વર્ષે જેટલા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાયા, જેમાંથી 99.54 ટકા રિટર્ન ફાઇલ કરતાં જ કોઇપણ જાતનું ચેકિંગ કર્યા વિના જ સ્વીકૃત કરવામાં આવ્યા. ઇન્કમ ટેક્સ વિભાગને ઓનલાઇન કરવામાં આવ્યુ. હવે અધિકારીઓ અને કરદાતાઓ આમને સામને નહીં થાય. હવે 24 કલાકમાં જ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રૉસેસ થશે અને તરત જ રિફંડ આપવામાં આવશે.
2/4

બજેટ રજૂ કરતાં નાણામંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, નોટબંધી દેશ માટે સારુ પગલુ સાબિત થયુ. નોટબંધી બાદ દેશમાં લગભગ એક કરોડથી વધુ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યુ.
Published at : 01 Feb 2019 12:37 PM (IST)
View More





















