શોધખોળ કરો

‘હલવા સેરેમની’ સાથે બજેટ 2019ના છાપકામનું કામ શરૂ, 100 કર્મચારી 10 દિવસ સુધી પુરાઈ રહેશે

1/3
આમાંથી કોઈ પોતાના ફોનનો ઉપયોગ બહારની દુનિયા સાથે સંપર્ક કરવા કરી શકતા નથી. ફક્ત એક લેન્ડલાઈન આપવામાં આવેલી હોય છે, જેના પર ઈનકમિંગ કોલની સુવિધા આપવામા આવેલી હોય છે. અહીં હાજર લોકો માટે ડૉક્ટરોની એક ટીમ હંમેશા હાજર હોય છે. ઈન્ટરનેટ કનેક્શન કાપી લેવામાં આવે છે અને મોબાઈલ નેટવર્કને જામરથી જામ કરી દેવામાં આવે છે.
આમાંથી કોઈ પોતાના ફોનનો ઉપયોગ બહારની દુનિયા સાથે સંપર્ક કરવા કરી શકતા નથી. ફક્ત એક લેન્ડલાઈન આપવામાં આવેલી હોય છે, જેના પર ઈનકમિંગ કોલની સુવિધા આપવામા આવેલી હોય છે. અહીં હાજર લોકો માટે ડૉક્ટરોની એક ટીમ હંમેશા હાજર હોય છે. ઈન્ટરનેટ કનેક્શન કાપી લેવામાં આવે છે અને મોબાઈલ નેટવર્કને જામરથી જામ કરી દેવામાં આવે છે.
2/3
હલવા સેરેમની બાદ બજેટ (Budget 2019) સાથે જોડાયેલા જેટલા પણ અધિકારીઓ અને મંત્રીઓ છે તે નાણા મંત્રાલય ખાતે બંધ થઈ જાય છે. બજેટ રજૂ થાય ત્યાં સુધી તેમાંથી કોઈને પણ બહાર આવવાની મનાઈ હોય છે. ત્યાં સુધીકે તેઓ પોતાના પરિવાર સાથે પણ સંપર્ક સાધી શકતા નથી. તેમને નોર્થ બ્લોકમાં બનેલ પ્રીન્ટિંગ પ્રેસમાં આવનારા કેટલાક દિવસો સુધી 100 કર્મચારીઓને રાખવામાં આવશે.
હલવા સેરેમની બાદ બજેટ (Budget 2019) સાથે જોડાયેલા જેટલા પણ અધિકારીઓ અને મંત્રીઓ છે તે નાણા મંત્રાલય ખાતે બંધ થઈ જાય છે. બજેટ રજૂ થાય ત્યાં સુધી તેમાંથી કોઈને પણ બહાર આવવાની મનાઈ હોય છે. ત્યાં સુધીકે તેઓ પોતાના પરિવાર સાથે પણ સંપર્ક સાધી શકતા નથી. તેમને નોર્થ બ્લોકમાં બનેલ પ્રીન્ટિંગ પ્રેસમાં આવનારા કેટલાક દિવસો સુધી 100 કર્મચારીઓને રાખવામાં આવશે.
3/3
નવી દિલ્હીઃ બજેટમાં હલવા સેરેમનીનું ખાસ મહત્ત્વ હોય છે. નાણાં મંત્રાલયમાં આજે હલવા સેરેમનીની સાથે જ બજેટના છાપકામનું કામ શરૂ થઈ ગયું છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. આ સેરેમનીને બજેટ સત્ર શરૂ થતા પહેલા કરવામાં આવે છે. હલવા સેરેમની નાણાં મંત્રાલયની નોર્થ બ્લોક ઓફિસમાં થઈ. તેમાં નાણાં રાજ્ય મંત્રી શિવ પ્રસાદ શુક્લા, આર્થિક મામલાના સચિવ સુભાષ ગર્ગ અને રોડ, ટ્રાન્સપોર્ટ હાઈવે રાજ્ય મંત્રી પી રાધાકૃષ્ણનન હાજર રહ્યા.
નવી દિલ્હીઃ બજેટમાં હલવા સેરેમનીનું ખાસ મહત્ત્વ હોય છે. નાણાં મંત્રાલયમાં આજે હલવા સેરેમનીની સાથે જ બજેટના છાપકામનું કામ શરૂ થઈ ગયું છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. આ સેરેમનીને બજેટ સત્ર શરૂ થતા પહેલા કરવામાં આવે છે. હલવા સેરેમની નાણાં મંત્રાલયની નોર્થ બ્લોક ઓફિસમાં થઈ. તેમાં નાણાં રાજ્ય મંત્રી શિવ પ્રસાદ શુક્લા, આર્થિક મામલાના સચિવ સુભાષ ગર્ગ અને રોડ, ટ્રાન્સપોર્ટ હાઈવે રાજ્ય મંત્રી પી રાધાકૃષ્ણનન હાજર રહ્યા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Embed widget