શોધખોળ કરો

DCB બેંકે MCLR રેટમાં કર્યો 0.57 ટકા સુધીનો ઘટાડો, હવે લોન થશે સસ્તી

1/4
બેંકની નોન ઇન્ટરેસ્ટ આવક 43 ટકા વધીને 86 કરોડ રૂપિયા રહી હતી જે વિતેલા વર્ષે સમાન ગાળામાં 60 કરોડ રૂપિયા હતી. 30 જૂન 2017 સુધી બેંકની કુલ લોન 22 ટકા વધીને 16266 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. જ્યારે બેંકમાં જમા થાપણો 22 ટકા વધીને 19155 કરોડ રૂપિયા રહી છે.
બેંકની નોન ઇન્ટરેસ્ટ આવક 43 ટકા વધીને 86 કરોડ રૂપિયા રહી હતી જે વિતેલા વર્ષે સમાન ગાળામાં 60 કરોડ રૂપિયા હતી. 30 જૂન 2017 સુધી બેંકની કુલ લોન 22 ટકા વધીને 16266 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. જ્યારે બેંકમાં જમા થાપણો 22 ટકા વધીને 19155 કરોડ રૂપિયા રહી છે.
2/4
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ડીસીબી બેંકનો ચોખ્ખો નફો 38 ટકા વધીને 65 કરોડ રૂપિયા રહ્યો, જે વિતેલા વર્ષના સમાન ગાળામાં 47 કરોડ રૂપિયા હતો. બેંકની ચોખ્ખી વ્યાજની આવક પણ 32 ટકા વધીને 233 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 177 કરોડ રૂપિયા હતી.
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ડીસીબી બેંકનો ચોખ્ખો નફો 38 ટકા વધીને 65 કરોડ રૂપિયા રહ્યો, જે વિતેલા વર્ષના સમાન ગાળામાં 47 કરોડ રૂપિયા હતો. બેંકની ચોખ્ખી વ્યાજની આવક પણ 32 ટકા વધીને 233 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 177 કરોડ રૂપિયા હતી.
3/4
જ્યારે એક મહિનો, ત્રણ મહિના અને છ મહિના માટે એમસીએલઆર ક્રમશઃ 8.45 ટકા, (0.35 ટકા ઓછા), 8.50 ટકા, (0.55 ટકા ઓછા) અને 8.95 ટકા, (0.57 ટકા ઓછા) રહેશે. નવા દર 18 જુલાઈથી લાગુ થશે. 18 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડીબીસી બેંકની 290 શાખાઓ છે. તમામ બેંક દર મહિને એમસીએલઆર રેટમાં સંશોધન કરે છે. વિતેલા વર્ષે બેંકોએ લોનના વ્યાજ દર નક્કી કરવા માટે જૂનમાં એમસીએલઆરને લાગુ કર્યો હતો, આપહેલા તે બેસ રેટ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા.
જ્યારે એક મહિનો, ત્રણ મહિના અને છ મહિના માટે એમસીએલઆર ક્રમશઃ 8.45 ટકા, (0.35 ટકા ઓછા), 8.50 ટકા, (0.55 ટકા ઓછા) અને 8.95 ટકા, (0.57 ટકા ઓછા) રહેશે. નવા દર 18 જુલાઈથી લાગુ થશે. 18 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડીબીસી બેંકની 290 શાખાઓ છે. તમામ બેંક દર મહિને એમસીએલઆર રેટમાં સંશોધન કરે છે. વિતેલા વર્ષે બેંકોએ લોનના વ્યાજ દર નક્કી કરવા માટે જૂનમાં એમસીએલઆરને લાગુ કર્યો હતો, આપહેલા તે બેસ રેટ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા.
4/4
નવી દિલ્હીઃ ખાનગી સેક્ટરની ડીસીબી બેંકે મંગળવારે કહ્યું કે, તેણે જુદા દુજા ગાળાની લોન માટે MCLR આધારિત ઋણના વ્યાજ દરમાં 0.57 ટકાનો ઘટાડો કર્યો છે. ડીસીબી બેંકે બીએસઈને જાણકારી આપી છેકે, એક દિવસની લોન માટે તેમનો વ્યાજ દર 8.35 ટકા રહેશે. આ નવા દર પહેલાના વ્યાજ દર કરતાં 0.25 ટકા ઓછા છે.
નવી દિલ્હીઃ ખાનગી સેક્ટરની ડીસીબી બેંકે મંગળવારે કહ્યું કે, તેણે જુદા દુજા ગાળાની લોન માટે MCLR આધારિત ઋણના વ્યાજ દરમાં 0.57 ટકાનો ઘટાડો કર્યો છે. ડીસીબી બેંકે બીએસઈને જાણકારી આપી છેકે, એક દિવસની લોન માટે તેમનો વ્યાજ દર 8.35 ટકા રહેશે. આ નવા દર પહેલાના વ્યાજ દર કરતાં 0.25 ટકા ઓછા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget