શોધખોળ કરો
8 રાજ્યોમાં હવે દર રવિવારે બંધ રહેશે પેટ્રોલ પંપ, 14 મેથી થશે શરૂઆત
1/4

ચેન્નઈઃ દેશના આઠ રાજ્યમાં દર રવિવારે પેટ્રોલ પંપ બંધ રહેશે. તેની શરૂઆત 14 મેથી થશે. પેટ્રોલ પંપ માલિકોની એક સંસ્થાએ મંગળવારે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓઈલ સંચય કરવાની હાકલને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
2/4

થોડાક વર્ષો અગાઉ રવિવારે પેટ્રોલ પમ્પોને બંધ કરવાની તેમની યોજના હતી. પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એ નિર્ણય અંગે ફેરવિચારણા કરવા અમને કહ્યું હતું. હવે અમે રવિવારે પમ્પો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેમ સંગઠનના વડા સુરેશ કુમારે કહ્યું છે.
Published at : 19 Apr 2017 06:49 AM (IST)
View More





















