શોધખોળ કરો
વિજય માલ્યા પાસેથી લેવાના નીકળતા 8191 કરોડમાંથી માત્ર આટલી રકમ થઈ છે રિકવર, જાણો
1/4

ગંગવારે કહ્યું કે, આ મામલે આરબીઆઈના દિશાનિર્દેશો અને બેંક બોર્ડ્સના નિયમોના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક સરાકરી બેંકો પાસેથી લોન લઈને ભાગી જનાર માલ્યા હાલમાં બ્રિટનમાં છે. માલ્યા વિરૂદ્ધ અનેક એજન્સીઓએ સમન જારી કર્યા છે. નામાં મંત્રાલયના આગ્રહ બાદ વિદેશ મંત્રાલયે વિજય માલ્યાનો પાસપોર્ટ રદ્દ કરી દીધો છે.
2/4

રાજ્યસભામાં માલ્યાની બાકી લોનને લઈને સરકાર તરફથી ઉઠાવવામાં આવેલ પગલાને લઈને પૂછવામાં આવેલ સવાલના જવાબમાં ગંગવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, માલ્યાની સંપત્તિ વેચવા સહિત બેંક લોનની રિકવરી માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છીએ.
Published at : 23 Mar 2017 08:17 AM (IST)
Tags :
Vijay MallyaView More























