શોધખોળ કરો
ખરાબ એન્જિનને કારણે બંધ થઈ કિંગફિશરઃ માલ્યાએ એક વર્ષ પછી કર્યો ખુલાસો
1/4

તમને જણાવીએ કે, DGCA એ ભારતમાં ચાલતા કેટલાક એરબસ 320 નિયો વિમાનોમાં પીએન્ડડબલ્યૂના એન્જિનોની વિસ્તૃત તપાસ કરવાના આદેશ આપ્યા છે. ડીજીસીએએ આવા એન્જિનવાળા 21 વિમાન 320 એરબસની તપાસ માટે આદેશ આપ્યા છે. આ વિમાન અને એરબસ ઇન્ડિગો અને ગો એર કંપનીમાં સેવાઓ આપી રહ્યા છે.
2/4

માલ્યાએ કહ્યું કે, અમે પીએન્ડડબલ્યૂ ગ્રુપની આઈએઈ પર કેસ દાખલ કર્યો છે. આ મામલે કિંગફિશરને ખરાબ એન્જિન ઉપલબ્ધ કરાવવાના બદલામાં વળતર મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. જોકે આ મામલે પીએન્ડડબલ્યૂ પ્રવક્તાએ કોઈ ટીપ્પણી કરી નથી.
Published at : 03 Mar 2017 01:18 PM (IST)
View More





















