શોધખોળ કરો

આજથી બેનામી લેવડ-દેવડ પડશે મોંઘી, જાણો કેટલા વર્ષની થશે સજા અને શું છે નવો કાયદો

1/4
મતલબ કે આવકવેરા વિભાગને આવકનો સ્રોત માલૂમ હોવો જોઈએ. જો તેમ ન હોય તો આવી સંપત્તિ ગેરકાયદેસર-બેનામી સંપત્તિ ગણાશે. નવા કાયદાનો હેતુ જમીન કે મિલકતના સોદામાં કાળા નાણાંના ઉપયોગ પર અંકુશનો છે. નવા કાયદા અંતર્ગત કાળા નાણાંની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી દેવાઈ છે અને તે સંપત્તિ વેચી દેવાની સત્તા પણ કેન્દ્ર સરકારને આપી દેવાઈ છે.
મતલબ કે આવકવેરા વિભાગને આવકનો સ્રોત માલૂમ હોવો જોઈએ. જો તેમ ન હોય તો આવી સંપત્તિ ગેરકાયદેસર-બેનામી સંપત્તિ ગણાશે. નવા કાયદાનો હેતુ જમીન કે મિલકતના સોદામાં કાળા નાણાંના ઉપયોગ પર અંકુશનો છે. નવા કાયદા અંતર્ગત કાળા નાણાંની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી દેવાઈ છે અને તે સંપત્તિ વેચી દેવાની સત્તા પણ કેન્દ્ર સરકારને આપી દેવાઈ છે.
2/4
આ ઉપરાંત સંપત્તિના બજારભાવના ૧૦ ટકા રકમનો દંડ નવા કાયદા મુજબ વ્યક્તિ તેના પોતાનાં જીવનસાથીનાં નામે, સંતાનનાં નામે કે પછી ભાઈ-બહેન સાથે ભાગીદારીમાં કોઈ સંપત્તિ ખરીદે તો તેના માટે ચૂકવવામાં આવનારી રકમનો સ્રોત જાણીતો હોવો જોઈએ.
આ ઉપરાંત સંપત્તિના બજારભાવના ૧૦ ટકા રકમનો દંડ નવા કાયદા મુજબ વ્યક્તિ તેના પોતાનાં જીવનસાથીનાં નામે, સંતાનનાં નામે કે પછી ભાઈ-બહેન સાથે ભાગીદારીમાં કોઈ સંપત્તિ ખરીદે તો તેના માટે ચૂકવવામાં આવનારી રકમનો સ્રોત જાણીતો હોવો જોઈએ.
3/4
જૂના કાયદામાં ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ કે બન્નેની જોગવાઈ હતી. નવા કાયદામાં આવી લેવડ-દેવડમાં ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપનારા સામે પણ આકરા દંડની જોગવાઈ છે. આમ કરનારને ઓછામાં ઓછા ૬ મહિના અને મહત્તમ પાંચ વર્ષની આકરી જેલની સજા થશે.
જૂના કાયદામાં ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ કે બન્નેની જોગવાઈ હતી. નવા કાયદામાં આવી લેવડ-દેવડમાં ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપનારા સામે પણ આકરા દંડની જોગવાઈ છે. આમ કરનારને ઓછામાં ઓછા ૬ મહિના અને મહત્તમ પાંચ વર્ષની આકરી જેલની સજા થશે.
4/4
નવી દિલ્હીઃ કાળાં નાણાંની લેવડ દેવડ પર અંકુશ લાવવા માટે બનાવાયેલો કાયદો આજથી અમલી બની ગયો છે. આ કાયદા અંતર્ગત કાળાં નાણાંના આરોપો સાબિત થયા બાદ 7 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. આજથી કોઈ વ્યક્તિ મકાન કે જમીનની ખરીદી તેના પોતાના નામે, પત્નીનાં નામે, સંતાનો કે ભાઈ-બહેન સાથે સંયુક્ત રીતે ખરીદવાને બદલે અન્ય કોઈનાં નામે ખરીદશે અને સરકારને ખબર પડશે તો આવી સંપત્તિ જપ્ત કરી લેવાશે. એટલું જ નહીં, વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલની સજા પણ થશે અને જમીન કે મકાનના વર્તમાન બજારભાવના ૨૫ ટકા રકમનો દંડ પણ ફટકારાશે.
નવી દિલ્હીઃ કાળાં નાણાંની લેવડ દેવડ પર અંકુશ લાવવા માટે બનાવાયેલો કાયદો આજથી અમલી બની ગયો છે. આ કાયદા અંતર્ગત કાળાં નાણાંના આરોપો સાબિત થયા બાદ 7 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. આજથી કોઈ વ્યક્તિ મકાન કે જમીનની ખરીદી તેના પોતાના નામે, પત્નીનાં નામે, સંતાનો કે ભાઈ-બહેન સાથે સંયુક્ત રીતે ખરીદવાને બદલે અન્ય કોઈનાં નામે ખરીદશે અને સરકારને ખબર પડશે તો આવી સંપત્તિ જપ્ત કરી લેવાશે. એટલું જ નહીં, વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલની સજા પણ થશે અને જમીન કે મકાનના વર્તમાન બજારભાવના ૨૫ ટકા રકમનો દંડ પણ ફટકારાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget