શોધખોળ કરો
આજથી બેનામી લેવડ-દેવડ પડશે મોંઘી, જાણો કેટલા વર્ષની થશે સજા અને શું છે નવો કાયદો
1/4

મતલબ કે આવકવેરા વિભાગને આવકનો સ્રોત માલૂમ હોવો જોઈએ. જો તેમ ન હોય તો આવી સંપત્તિ ગેરકાયદેસર-બેનામી સંપત્તિ ગણાશે. નવા કાયદાનો હેતુ જમીન કે મિલકતના સોદામાં કાળા નાણાંના ઉપયોગ પર અંકુશનો છે. નવા કાયદા અંતર્ગત કાળા નાણાંની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી દેવાઈ છે અને તે સંપત્તિ વેચી દેવાની સત્તા પણ કેન્દ્ર સરકારને આપી દેવાઈ છે.
2/4

આ ઉપરાંત સંપત્તિના બજારભાવના ૧૦ ટકા રકમનો દંડ નવા કાયદા મુજબ વ્યક્તિ તેના પોતાનાં જીવનસાથીનાં નામે, સંતાનનાં નામે કે પછી ભાઈ-બહેન સાથે ભાગીદારીમાં કોઈ સંપત્તિ ખરીદે તો તેના માટે ચૂકવવામાં આવનારી રકમનો સ્રોત જાણીતો હોવો જોઈએ.
Published at : 01 Nov 2016 08:15 AM (IST)
View More





















