શોધખોળ કરો

50 વર્ષની ઉંમર બાદ પણ આ પેન્શન યોજનાનાનો લઇ શકાય છે લાભ? જાણો શું છે નિયમો

નિયમો અનુસાર, પેન્શન મેળવવા માટે, વ્યક્તિએ ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપવું પડે છે. તે પછી, પેન્શન 60 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે, અટલ પેન્શન યોજના અંગેના નિયમો શું છે.

નિયમો અનુસાર, પેન્શન મેળવવા માટે, વ્યક્તિએ ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપવું પડે છે. તે પછી, પેન્શન 60 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે, અટલ પેન્શન યોજના અંગેના નિયમો શું છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
નિયમો અનુસાર, પેન્શન મેળવવા માટે, વ્યક્તિએ ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપવું પડે છે. તે પછી, પેન્શન 60 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે, અટલ પેન્શન યોજના અંગેના નિયમો શું છે.
નિયમો અનુસાર, પેન્શન મેળવવા માટે, વ્યક્તિએ ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપવું પડે છે. તે પછી, પેન્શન 60 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે, અટલ પેન્શન યોજના અંગેના નિયમો શું છે.
2/8
અટલ પેન્શન યોજના એ 2015માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના હતી, જે હેઠળ સરકાર 60 વર્ષની ઉંમર પછી લાચાર અને બેરોજગાર લોકોને દર મહિને પેન્શન આપે છે.
અટલ પેન્શન યોજના એ 2015માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના હતી, જે હેઠળ સરકાર 60 વર્ષની ઉંમર પછી લાચાર અને બેરોજગાર લોકોને દર મહિને પેન્શન આપે છે.
3/8
તે 18-40 વર્ષની વયના નાગરિકો માટે ઉપલબ્ધ છે. જે લોકો પહેલાથી જ અન્ય પેન્શન યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેઓ આ યોજના માટે પાત્ર નથી.
તે 18-40 વર્ષની વયના નાગરિકો માટે ઉપલબ્ધ છે. જે લોકો પહેલાથી જ અન્ય પેન્શન યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેઓ આ યોજના માટે પાત્ર નથી.
4/8
હવે સવાલ એ થાય છે કે શું 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો પણ આ યોજના માટે પાત્ર છે?
હવે સવાલ એ થાય છે કે શું 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો પણ આ યોજના માટે પાત્ર છે?
5/8
તમને જણાવી દઈએ કે, 50 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકે નહીં.
તમને જણાવી દઈએ કે, 50 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકે નહીં.
6/8
કારણ કે નિયમો અનુસાર પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપવું પડે છે, ત્યારબાદ 60 વર્ષની ઉંમરથી પેન્શન શરૂ થાય છે.
કારણ કે નિયમો અનુસાર પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપવું પડે છે, ત્યારબાદ 60 વર્ષની ઉંમરથી પેન્શન શરૂ થાય છે.
7/8
આવી સ્થિતિમાં, જો 50 વર્ષની વયના લોકો આ માટે નોંધણી કરાવે છે, તો યોગદાન ફક્ત 10 વર્ષ માટે જ રહેશે.
આવી સ્થિતિમાં, જો 50 વર્ષની વયના લોકો આ માટે નોંધણી કરાવે છે, તો યોગદાન ફક્ત 10 વર્ષ માટે જ રહેશે.
8/8
જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે અને તમે પેન્શન સ્કીમનો લાભ મેળવવા માંગતા હો, તો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અથવા અન્ય ખાનગી પેન્શન સ્કીમ જેવા અન્ય વિકલ્પો પર વિચાર કરી શકો છો.
જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે અને તમે પેન્શન સ્કીમનો લાભ મેળવવા માંગતા હો, તો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અથવા અન્ય ખાનગી પેન્શન સ્કીમ જેવા અન્ય વિકલ્પો પર વિચાર કરી શકો છો.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GT vs MI Live Score: મુંબઈએ ટોસ જીત્યો, હાર્દિક પંડ્યાની વાપસી; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો!
GT vs MI Live Score: મુંબઈએ ટોસ જીત્યો, હાર્દિક પંડ્યાની વાપસી; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો!
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs MI Live Score: મુંબઈએ ટોસ જીત્યો, હાર્દિક પંડ્યાની વાપસી; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો!
GT vs MI Live Score: મુંબઈએ ટોસ જીત્યો, હાર્દિક પંડ્યાની વાપસી; પ્લેઈંગ ઈલેવન જોઈને ચોંકી જશો!
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Embed widget