શોધખોળ કરો
સોનું અને ઝવેરાત ખરીદવા માટે આપવા પડશે પુરાવા
1/4

નોટિફિકેશનની જોગવાઈ પ્રમાણે જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટ 2002 સાથે સાંકળી લેતાં હવે 50 હજારથી વધુના ઘરેણાં વેચતા પહેલાં બેંકોની માફક કેવાયસીમાં સુચિત પુરાવાઓ ગ્રાહક પાસે લેવા પડશે. જેના કારણે સુરત શહેરમાં નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો માટે ચારેક હજાર કરોડના ઓર્ડર ઉપર અગાઉથી બુક થતાં હોય છે, તેને સીધી અસર થશે, તેવું જ્વેલર્સનું માનવું છે.
2/4

આ પગલું એકાએક ભરવા પાછળ નોટબંધી પછી રાતોરાત થયેલે જેમ એન્ડ જ્વેલરીનો વેપાર કારણભૂત મનાય છે. નોટબંધી બાદ ઝવેરીઓને ત્યાં પડેલા દરોડાઓમાં પ્રિમિયમ લઈને જૂની નોટમાં મોટાપાયે વેપાર કરાયો હોવાનું ધ્યાને આવતા સરકારે હવે જ્વેલર્સને મનીલોન્ડરિંગ એક્ટની જાળમાં લાવી દીધા છે.
Published at : 31 Aug 2017 08:03 AM (IST)
View More























