શોધખોળ કરો

હવે 50 હજાર રૂપિયાથી વધારેની જ્વેલરી કે સોનું ખરીદવા આપવા પડશે પુરાવા, જાણો સરકારે શું બનાવ્યો નવો નિયમ

1/5
આ નિર્દેશ બાદ મોંઘા જેમ્સ અને હાઈ વેલ્યૂ ગુડ્સ, જેનું વાર્ષિક ટર્નોવર બે કરોડથી વધારે છે તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ, 2002) અંતર્ગત આવશે અને આવા ઝવેરીઓ દ્વારા રૂપિયા ૫૦,૦૦૦થી વધુનું કોઇ એક ગ્રાહકને દાગીનો વેચવામાં આવે તો તેવા કિસ્સામાં ગ્રાહકનો કેવાયસી (નો યોર કસ્ટમર) લેવું પડશે. મતલબ ગ્રાહક પાસે પૂરતા પુરાવા મેળવવાના રહેશે. જો કોઇ સંજોગોમાં ગ્રાહક પાસે ઓળખના પુરાવા નહી હોય તો તેવા કિસ્સામાં ઇન્કમટેકસ માટેનું ફોર્મ નંબર ૬૦ ભરાવવાનું રહેશે.
આ નિર્દેશ બાદ મોંઘા જેમ્સ અને હાઈ વેલ્યૂ ગુડ્સ, જેનું વાર્ષિક ટર્નોવર બે કરોડથી વધારે છે તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ, 2002) અંતર્ગત આવશે અને આવા ઝવેરીઓ દ્વારા રૂપિયા ૫૦,૦૦૦થી વધુનું કોઇ એક ગ્રાહકને દાગીનો વેચવામાં આવે તો તેવા કિસ્સામાં ગ્રાહકનો કેવાયસી (નો યોર કસ્ટમર) લેવું પડશે. મતલબ ગ્રાહક પાસે પૂરતા પુરાવા મેળવવાના રહેશે. જો કોઇ સંજોગોમાં ગ્રાહક પાસે ઓળખના પુરાવા નહી હોય તો તેવા કિસ્સામાં ઇન્કમટેકસ માટેનું ફોર્મ નંબર ૬૦ ભરાવવાનું રહેશે.
2/5
નવી દિલ્હી: સરકારે ખૂબ જ ચૂપકીદી ગઇ તા. ૨૩મી ઓગસ્ટના રોજ એક પરિપત્ર બહાર પાડીને ઝવેરાત ઉદ્યોગને પ્રિવેન્શનલ ઓફ મની લોન્ડરીંગ એકટ ૨૦૦૦માં સમાવી લેતા હવે રૂપિયા ૫૦,૦૦૦ કે તેથી વધુના દાગીના ખરીદનાર ગ્રાહકે ઝવેરીને સરકાર માન્ય ઓળખના પુરાવા રજૂ કરવા પડશે. જ્વેલર્સ પણ સરકારની નીતિથી પરેશાન થઇ ઉઠયા છે અને રજૂઆતનું મન બનાવી રહ્યા છે. ધ જેમ એન્ડ જ્વેલરી ફેડરેશન (જીજેએફ) દ્વારા આગામી તા. ૭મીના રોજ નાણા મંત્રાલયને આ સંદર્ભે રજૂઆત કરવામાં આવનાર છે.
નવી દિલ્હી: સરકારે ખૂબ જ ચૂપકીદી ગઇ તા. ૨૩મી ઓગસ્ટના રોજ એક પરિપત્ર બહાર પાડીને ઝવેરાત ઉદ્યોગને પ્રિવેન્શનલ ઓફ મની લોન્ડરીંગ એકટ ૨૦૦૦માં સમાવી લેતા હવે રૂપિયા ૫૦,૦૦૦ કે તેથી વધુના દાગીના ખરીદનાર ગ્રાહકે ઝવેરીને સરકાર માન્ય ઓળખના પુરાવા રજૂ કરવા પડશે. જ્વેલર્સ પણ સરકારની નીતિથી પરેશાન થઇ ઉઠયા છે અને રજૂઆતનું મન બનાવી રહ્યા છે. ધ જેમ એન્ડ જ્વેલરી ફેડરેશન (જીજેએફ) દ્વારા આગામી તા. ૭મીના રોજ નાણા મંત્રાલયને આ સંદર્ભે રજૂઆત કરવામાં આવનાર છે.
3/5
જીજેએફના મુંબઇ સ્થિત ચેરમેન નીતિન ખંડેલવાલ કહે છે કે, સરકારના આ નિયમના લીધે ઝવેરી વેપારના બદલે મુન્શી બની જશે. દિવસભર ગ્રાહકોના પુરાવા જ ભેગા કરતો રહી જશે. વળી, ઝવેરીઓના ગ્રાહકોમાં મોટી સંખ્યા ગ્રામીણ પ્રજાની હોય છે, તેઓ પાસે પુરાવા કયાં લેવા જઇશું? આ અગાઉ ૨ લાખથી વધુના દાગીના વેચાણ પર પાનકાર્ડ આપવું ફરજીયાત હતું હવે તો ૫૦,૦૦૦ની લિમિટ થઇ ગઇ અને તે સદંતર ખોટું છે. આ અંગે નાણામંત્રાલય સહિત સંબંધિત વિભાગોને રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. આગામી તા. ૭ સપ્ટેમ્બરનો સમય મળ્યો છે ત્યારે આવેદનપત્ર આપીશું.
જીજેએફના મુંબઇ સ્થિત ચેરમેન નીતિન ખંડેલવાલ કહે છે કે, સરકારના આ નિયમના લીધે ઝવેરી વેપારના બદલે મુન્શી બની જશે. દિવસભર ગ્રાહકોના પુરાવા જ ભેગા કરતો રહી જશે. વળી, ઝવેરીઓના ગ્રાહકોમાં મોટી સંખ્યા ગ્રામીણ પ્રજાની હોય છે, તેઓ પાસે પુરાવા કયાં લેવા જઇશું? આ અગાઉ ૨ લાખથી વધુના દાગીના વેચાણ પર પાનકાર્ડ આપવું ફરજીયાત હતું હવે તો ૫૦,૦૦૦ની લિમિટ થઇ ગઇ અને તે સદંતર ખોટું છે. આ અંગે નાણામંત્રાલય સહિત સંબંધિત વિભાગોને રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. આગામી તા. ૭ સપ્ટેમ્બરનો સમય મળ્યો છે ત્યારે આવેદનપત્ર આપીશું.
4/5
સુરતના જ્વેલર્સ સૂત્રોએ કહ્યું કે, જીએસટી બાદથી ઘરાકી ઘટી ગઇ છે. તેમાં કેવાયસી જેવા નોર્મ્સ લાગુ પડશે તો વેપાર ઠપ્પ થઇ જશે. ૨ કરોડનું ટર્નઓવર ઝવેરાત ઉદ્યોગમાં સામાન્ય છે ત્યારે લગભગ ૯૯ ટકા ઝવેરીઓ મની લોન્ડરીંગ એકટમાં સપડાય જશે અને ૫૦,૦૦૦ની લિમિટના લીધે ૧૦૦ ટકા ગ્રાહકો પાસે પુરાવા લેવાની નોબત આવશે. જે ખોટું છે.
સુરતના જ્વેલર્સ સૂત્રોએ કહ્યું કે, જીએસટી બાદથી ઘરાકી ઘટી ગઇ છે. તેમાં કેવાયસી જેવા નોર્મ્સ લાગુ પડશે તો વેપાર ઠપ્પ થઇ જશે. ૨ કરોડનું ટર્નઓવર ઝવેરાત ઉદ્યોગમાં સામાન્ય છે ત્યારે લગભગ ૯૯ ટકા ઝવેરીઓ મની લોન્ડરીંગ એકટમાં સપડાય જશે અને ૫૦,૦૦૦ની લિમિટના લીધે ૧૦૦ ટકા ગ્રાહકો પાસે પુરાવા લેવાની નોબત આવશે. જે ખોટું છે.
5/5
 ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2016માં જ્વેલર્સ પર એકસાઇઝ ત્યારબાદ ૩ ટકા જીએસટી અને હવે પીએમએલએ એકટ એમ બે વર્ષમાં જવેલરી ઇન્ડસ્ટ્રી પર એક પછી એક ત્રણ નિયમો લાગુ કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2016માં જ્વેલર્સ પર એકસાઇઝ ત્યારબાદ ૩ ટકા જીએસટી અને હવે પીએમએલએ એકટ એમ બે વર્ષમાં જવેલરી ઇન્ડસ્ટ્રી પર એક પછી એક ત્રણ નિયમો લાગુ કરી દેવાયા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
Embed widget