શોધખોળ કરો
નોટબંધી પર સરકારે સામાન્ય લોકોને આપી એક અન્ય રાહત, જાણો
1/2

હાલમાં જ IRCTC એ પણ નોટબંધીને કારણે પરેશાન લોકો માટે રાહત આતા 31 ડિસેમ્બર, 2016 સુધી ઓનલાઈન ટિકિટના બુકિંગ પર લાગતા સર્વિસ ચાર્જને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.
2/2

નવી દિલ્હીઃ જો તમે 2000 રૂપિયા સુધી કોઈ વસ્તુ અથવા સેવા માટે ટ્રાન્ઝેક્શન તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી કરો છો તો હવે તમારે તેના પર કોઈ સર્વિસ ટેક્સ ચૂકવવો નહીં પડે. કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ આ એક પોત્સાહનપૂર્ણ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓ માટે રાહતના સમાચાર છે.
Published at : 08 Dec 2016 12:59 PM (IST)
View More





















