શોધખોળ કરો

નોટબંધીથી ગુજરાતમાં મકાનોના ભાવ વધશે કે ઘટશે? જાણો શું કહે છે બિલ્ડર્સ અને ડેવલપર્સ

1/6
જક્ષય શાહ (નેશનલ પ્રેસિડન્ટ,ક્રેડાઇ)- પ્રાઇમરી સેગમેન્ટમાં કોઇ ફેરફાર જોવા નહીં મળે. સેકન્ડરી માર્કેટ એટલે કે જેઓ ફ્લેટોમાં રોકાણ કર્યું છે અને વેચવા માંગે છે તેમને કદાચ જોઇએ તેવા ભાવ ન મળે. નોટબંધીથી ટૂંકાગાળામાં કરેકશન આવી શકે છે ખાસ કરીને મોટા બંગલાઓ કે મોંઘા ફ્લેટનોની સ્કિમોને અસર થઇ શકે પરંતુ એફોર્ડેબલ હાઉસિંગમાં કોઇ મંદી નથી. RERAનો કાયદો અને જીએસટી પ્રોપર્ટી માર્કેટ માટે ગેમચેન્જર સાબિત થશે. હજુ 1.50 લાખ મકાનોની માંગ છે મેન્યુફેકચરિંગ સેકટર પછી સૌથી વધુ રોજગારી રિઅલ એસ્ટેટ સેકટરમાંથી મળી રહી છે. નાના ડેવલપર્સને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળશે. તમામ પેમેન્ટ હવે ચેકથી જ થશે અને નાના ડેલવપર્સ માટે સ્ટાર્ટઅપનો જમાનો આવશે. બિલ્ડર્સ પર લોકોનો વિશ્વાસ વધશે. આમેય પ્રોપર્ટી માર્કેટમાં 80 થી 90 ટકા બાયર્સ જેન્યુઇન જ હોય છે. જેમને કોઇ વાંધો નહીં આવે. જો કે બજેટમાં સરકાર વ્યાજ દરો કેટલા ઘટાડે છે તેની પર નજર રહેશે.
જક્ષય શાહ (નેશનલ પ્રેસિડન્ટ,ક્રેડાઇ)- પ્રાઇમરી સેગમેન્ટમાં કોઇ ફેરફાર જોવા નહીં મળે. સેકન્ડરી માર્કેટ એટલે કે જેઓ ફ્લેટોમાં રોકાણ કર્યું છે અને વેચવા માંગે છે તેમને કદાચ જોઇએ તેવા ભાવ ન મળે. નોટબંધીથી ટૂંકાગાળામાં કરેકશન આવી શકે છે ખાસ કરીને મોટા બંગલાઓ કે મોંઘા ફ્લેટનોની સ્કિમોને અસર થઇ શકે પરંતુ એફોર્ડેબલ હાઉસિંગમાં કોઇ મંદી નથી. RERAનો કાયદો અને જીએસટી પ્રોપર્ટી માર્કેટ માટે ગેમચેન્જર સાબિત થશે. હજુ 1.50 લાખ મકાનોની માંગ છે મેન્યુફેકચરિંગ સેકટર પછી સૌથી વધુ રોજગારી રિઅલ એસ્ટેટ સેકટરમાંથી મળી રહી છે. નાના ડેવલપર્સને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળશે. તમામ પેમેન્ટ હવે ચેકથી જ થશે અને નાના ડેલવપર્સ માટે સ્ટાર્ટઅપનો જમાનો આવશે. બિલ્ડર્સ પર લોકોનો વિશ્વાસ વધશે. આમેય પ્રોપર્ટી માર્કેટમાં 80 થી 90 ટકા બાયર્સ જેન્યુઇન જ હોય છે. જેમને કોઇ વાંધો નહીં આવે. જો કે બજેટમાં સરકાર વ્યાજ દરો કેટલા ઘટાડે છે તેની પર નજર રહેશે.
2/6
પવન બકેરી (એમડી-બકેરી ગ્રુપ)- સરકારે નોટબંધી કરીને એક સારૂ પગલું ભર્યું છે પરંતુ હજુ તેને સંલગ્ન કેટલાક બીજા પગલા લેવાની પણ જરૂર છે જેનાથી રીયલ એસ્ટેટ સેકટરને બૂસ્ટ મળી શકે. ખાસ કરીને વ્યાજ દરોમાં જો આગામી છ મહિનામાં 2 ટકા જેટલો ઘટાડો થાય તો લોકો સસ્તી લોનનો ફાયદો ઉઠાવી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકે. માત્ર 500 કે 1000ની નોટો પાછી ખેંચવાથી જ બધી સમસ્યા દૂર નહીં થાય.
પવન બકેરી (એમડી-બકેરી ગ્રુપ)- સરકારે નોટબંધી કરીને એક સારૂ પગલું ભર્યું છે પરંતુ હજુ તેને સંલગ્ન કેટલાક બીજા પગલા લેવાની પણ જરૂર છે જેનાથી રીયલ એસ્ટેટ સેકટરને બૂસ્ટ મળી શકે. ખાસ કરીને વ્યાજ દરોમાં જો આગામી છ મહિનામાં 2 ટકા જેટલો ઘટાડો થાય તો લોકો સસ્તી લોનનો ફાયદો ઉઠાવી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકે. માત્ર 500 કે 1000ની નોટો પાછી ખેંચવાથી જ બધી સમસ્યા દૂર નહીં થાય.
3/6
શરીફ મેમણ (પ્રમુખ, ક્રેડાઇ ગુજરાત)- સરકારના નોટબંધીના પગલાથી સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી વધશે. લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધશે. રીયલ એસ્ટેટ સેકટરમાં એનઆરઆઇ રોકાણ પણ વધવાનું છે. માર્કેટ ડાઉન થશે તેવો કોઇ મોટો ફરક આ પગલાથી મને દેખાતો નથી. કદાચ ચાર કે છ મહિના રિકવરીમાં લાગી જશે પરંતુ ત્યાર બાદ પરિસ્થિતિ પહેલા જેવી થઇ જશે. હા, એ વાત ચોક્કસ છે કે જે લોકો બ્લેકના સોદા કરે છે તેમને જરૂર ફરક પડશે.
શરીફ મેમણ (પ્રમુખ, ક્રેડાઇ ગુજરાત)- સરકારના નોટબંધીના પગલાથી સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી વધશે. લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધશે. રીયલ એસ્ટેટ સેકટરમાં એનઆરઆઇ રોકાણ પણ વધવાનું છે. માર્કેટ ડાઉન થશે તેવો કોઇ મોટો ફરક આ પગલાથી મને દેખાતો નથી. કદાચ ચાર કે છ મહિના રિકવરીમાં લાગી જશે પરંતુ ત્યાર બાદ પરિસ્થિતિ પહેલા જેવી થઇ જશે. હા, એ વાત ચોક્કસ છે કે જે લોકો બ્લેકના સોદા કરે છે તેમને જરૂર ફરક પડશે.
4/6
અજય પટેલ (સેક્રેટરી, ક્રેડાઇ ગુજરાત)- નોટબંધીથી કોઇ અસર નહીં થાય. ટુંકા ગાળામાં જ્યારે સમગ્ર ઇકોનોમીમાં સ્લોડાઉન છે ત્યારે રિયલ એસ્ટેટ સેકટર તેમાંથી બાકાત ન રહી શકે પરંતુ છ મહિના પછી પરિસ્થિતિ સુધરશે. રિયલ એસ્ટે એન્ડ રેગ્યુલેશન એક્ટના લાગુ થવાથી (RERA) ડેવલપર્સ માટે ઉજળા સંજોગો ઉભા થશે. આ કાયદાથી નાના ડેવલપર્સને અસર થશે અને મોટા તેમજ જેન્યુઇન ડેવલપર્સ જ માર્કેટમાં ટકશે. નોટબંધીથી જમીનોના ધંધાને અસર થશે.
અજય પટેલ (સેક્રેટરી, ક્રેડાઇ ગુજરાત)- નોટબંધીથી કોઇ અસર નહીં થાય. ટુંકા ગાળામાં જ્યારે સમગ્ર ઇકોનોમીમાં સ્લોડાઉન છે ત્યારે રિયલ એસ્ટેટ સેકટર તેમાંથી બાકાત ન રહી શકે પરંતુ છ મહિના પછી પરિસ્થિતિ સુધરશે. રિયલ એસ્ટે એન્ડ રેગ્યુલેશન એક્ટના લાગુ થવાથી (RERA) ડેવલપર્સ માટે ઉજળા સંજોગો ઉભા થશે. આ કાયદાથી નાના ડેવલપર્સને અસર થશે અને મોટા તેમજ જેન્યુઇન ડેવલપર્સ જ માર્કેટમાં ટકશે. નોટબંધીથી જમીનોના ધંધાને અસર થશે.
5/6
દિપક પટેલ (પ્રમખ-ગાહેડ)- નોટબંધી અને RERAનો કાયદો મકાનોના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરશે. રોકડથી ધંધો કરનારા ઘટી જશે એટલે કે જો 2 લાખ મકાનો અમદાવાદમાં બનતા હશે તો હવે 1 લાખ બનશે. 50 કરોડ જેવી નાની સ્કીમો બનાવતા ડેવલપર્સની સંખ્યા ઘટી જશે. RERAના કાયદામાં બધુ ઓનલાઇન હશે. પરિણામે રીયલ એસ્ટેટ સેકટરમાં પારદર્શિતા વધશે. અમદાવાદની આસપાસના ગામોમાં જે બ્રોકર પણ બિલ્ડર બની જતો હતો તેવું હવે નહીં બને.
દિપક પટેલ (પ્રમખ-ગાહેડ)- નોટબંધી અને RERAનો કાયદો મકાનોના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરશે. રોકડથી ધંધો કરનારા ઘટી જશે એટલે કે જો 2 લાખ મકાનો અમદાવાદમાં બનતા હશે તો હવે 1 લાખ બનશે. 50 કરોડ જેવી નાની સ્કીમો બનાવતા ડેવલપર્સની સંખ્યા ઘટી જશે. RERAના કાયદામાં બધુ ઓનલાઇન હશે. પરિણામે રીયલ એસ્ટેટ સેકટરમાં પારદર્શિતા વધશે. અમદાવાદની આસપાસના ગામોમાં જે બ્રોકર પણ બિલ્ડર બની જતો હતો તેવું હવે નહીં બને.
6/6
અમદાવાદઃ નોટબંધીના પરિણામ સ્વરૂપે પ્રોપર્ટીની કિંમતોમાં આગામી દિવસોમાં વધારો થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. હાલમાં જ પ્રોપર્ટીના ભાવ ઘટશે કે કેમ તેને લઈને વિરોધાભાસી અહેવાલ આવી રહ્યા છે. હવે રિયલ એસ્ટેટ કારોબારીઓના સંગઠન ક્રેડાઈએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી તરફથી લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયથી હાઉસીંગ કિંમતોમાં ૨૦ ટકા સુધીનો વધારો થશે. આ અંગે ગુજરાત બિલ્ડરોનું કહેવું છે કે, સરકારે રીઅલ્ટી સેકટરને મંદીમાંથી બહાર લાવવા વ્યાજ દરમાં ઘટાડો કરવા જેવા પગલા પણ ભરવા જોઇએ. આવો જાણીએ નોટબંધી પછી ઊભી થયેલી પરિસ્થિતિ અને રીયલ એસ્ટેટ એન્ડ રેગ્યુલેશન એક્ટ (RERA) અંગે જાણીતા બિલ્ડર્સ અને પ્રોપર્ટી એક્સપર્ટ્સનું શું કહેવું છે.
અમદાવાદઃ નોટબંધીના પરિણામ સ્વરૂપે પ્રોપર્ટીની કિંમતોમાં આગામી દિવસોમાં વધારો થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. હાલમાં જ પ્રોપર્ટીના ભાવ ઘટશે કે કેમ તેને લઈને વિરોધાભાસી અહેવાલ આવી રહ્યા છે. હવે રિયલ એસ્ટેટ કારોબારીઓના સંગઠન ક્રેડાઈએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી તરફથી લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયથી હાઉસીંગ કિંમતોમાં ૨૦ ટકા સુધીનો વધારો થશે. આ અંગે ગુજરાત બિલ્ડરોનું કહેવું છે કે, સરકારે રીઅલ્ટી સેકટરને મંદીમાંથી બહાર લાવવા વ્યાજ દરમાં ઘટાડો કરવા જેવા પગલા પણ ભરવા જોઇએ. આવો જાણીએ નોટબંધી પછી ઊભી થયેલી પરિસ્થિતિ અને રીયલ એસ્ટેટ એન્ડ રેગ્યુલેશન એક્ટ (RERA) અંગે જાણીતા બિલ્ડર્સ અને પ્રોપર્ટી એક્સપર્ટ્સનું શું કહેવું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget