શોધખોળ કરો

JioPhoneને લઈને રિલાયન્સે બદલી પોલિસી, હવે ત્રણ વર્ષ પહેલા ફોન પર મળશે રિફંડ

1/6
નવી દિલ્હીઃ રિલાયન્સે પોતાના જિઓફોનની ડિલીવરી શરૂ કરી દીધી છે અને હવે રિલાયન્સે જિઓફોને પોતાના ફીચર ફોનની રિટર્ન પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ નવી પોલિસીમાં જિઓ યૂઝર્સ નક્કી સમય ત્રણ વર્ષ એટલે કે 36 મહિના પહેલા જ જિઓફોન પરત કરી શકે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સે પોતાના જિઓફોનની ડિલીવરી શરૂ કરી દીધી છે અને હવે રિલાયન્સે જિઓફોને પોતાના ફીચર ફોનની રિટર્ન પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ નવી પોલિસીમાં જિઓ યૂઝર્સ નક્કી સમય ત્રણ વર્ષ એટલે કે 36 મહિના પહેલા જ જિઓફોન પરત કરી શકે છે.
2/6
 જ્યારે યૂઝર 12થી 24 મહિના એટલે કે એક કે બે વર્ષની વચ્ચે ફોન રિટર્ન કરે છે તો તેને 500 રૂપિયા રિફંડ મળશે જિઓ તરફથી મળશે.
જ્યારે યૂઝર 12થી 24 મહિના એટલે કે એક કે બે વર્ષની વચ્ચે ફોન રિટર્ન કરે છે તો તેને 500 રૂપિયા રિફંડ મળશે જિઓ તરફથી મળશે.
3/6
 ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર જે યૂઝર પોતાનો જિઓફોન પ્રથમ વર્ષે જ રિટર્ન કરશે તેને કંપની તરફતી કોઈ રિફંડ નહીં મળે પરંતુ તેને 1500 રૂપિયા અને જીએસટી આપવાનો રહેશે.
ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર જે યૂઝર પોતાનો જિઓફોન પ્રથમ વર્ષે જ રિટર્ન કરશે તેને કંપની તરફતી કોઈ રિફંડ નહીં મળે પરંતુ તેને 1500 રૂપિયા અને જીએસટી આપવાનો રહેશે.
4/6
 ખાસ વાત એ છે કે હવે કંપની જિઓ ફોન 36 મહિના પહેલા જ રિફંડ આપવાની તક આપી રહી છે. જોકે જિઓ તરફતી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. કંપનીના નજીકના સૂત્રોએ મીડિયાને આ જાણકારી આપી છે.
ખાસ વાત એ છે કે હવે કંપની જિઓ ફોન 36 મહિના પહેલા જ રિફંડ આપવાની તક આપી રહી છે. જોકે જિઓ તરફતી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. કંપનીના નજીકના સૂત્રોએ મીડિયાને આ જાણકારી આપી છે.
5/6
 આ પહેલા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ 21 જુલાઈના રોજ જિઓફોન લોન્ચ કર્યો ત્યારે કહ્યું હતું કે ફોન ઈફેક્ટિવ 0 રૂપિયાની કિંમત સાથે આવશે. તેના માટે શરૂઆતના સમયમાં 1500 રૂપિયા આપવાના રહેશે અને 36 મહિના બાદ આ રકમ રિફંડ મળશે.
આ પહેલા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ 21 જુલાઈના રોજ જિઓફોન લોન્ચ કર્યો ત્યારે કહ્યું હતું કે ફોન ઈફેક્ટિવ 0 રૂપિયાની કિંમત સાથે આવશે. તેના માટે શરૂઆતના સમયમાં 1500 રૂપિયા આપવાના રહેશે અને 36 મહિના બાદ આ રકમ રિફંડ મળશે.
6/6
 જો કોઈ ગ્રાહક આ ફોન 24-36 મહિનાની અંદર રિટર્ન કરે છે તો તેને કંપની 1000 રૂપિયા રિફંડ આપશે. ઉપરાંત જો તમે 36 મહિના બાદ તમારો સ્માર્ટફોન રિટર્ન કરશો તો તમને 1500 રૂપિયાનું પૂરેપુરું રિફંડ મળશે.
જો કોઈ ગ્રાહક આ ફોન 24-36 મહિનાની અંદર રિટર્ન કરે છે તો તેને કંપની 1000 રૂપિયા રિફંડ આપશે. ઉપરાંત જો તમે 36 મહિના બાદ તમારો સ્માર્ટફોન રિટર્ન કરશો તો તમને 1500 રૂપિયાનું પૂરેપુરું રિફંડ મળશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાડૂઆત પણ છે ફ્લેટનો માલિક! મકાનમાલિકની મનમાનીને અટકાવવા માટે જાણો આ 5 કાયદાકીય અધિકારો
ભાડૂઆત પણ છે ફ્લેટનો માલિક! મકાનમાલિકની મનમાનીને અટકાવવા માટે જાણો આ 5 કાયદાકીય અધિકારો
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Embed widget